વઘઇમાં યુવક સાથે રૂપિયા 37 હજારનો સાયબર ફ્રોડ,786 નંબરની ચલણી નોટના નામે ઠગાઇ
વઘઇ: ડાંગ જિલ્લાનાં વઘઈમાં રહેતા એક યુવકે 786 નંબરવાળી ચલણી નોટના બહાને રૂ. 37,650ની છેતરપિંડી થઈ હોવાની વઘઇ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. વઘઈમાં...
વલસાડ કલેક્ટરે આપ્યું અલ્ટીમેટમ: 10 દિવસમાં તમામ ખાડાઓ અને સર્વિસ રોડનું તાત્કાલિક સમારકામ કરવા...
વલસાડ: ચોમાસાની મોસમ દરમિયાન વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે નં. 48 પર પડેલા ખાડાઓને કારણે વાહન વ્યવહાર માટે ગંભીર સમસ્યાઓ ઊભી થઈ...
સરીગામ GIDCમાં કેમિકલ કંપનીમાં આગ..નાઈટ શિફ્ટ બંધ હોવાથી કોઈ કામદાર હાજર ન હતા..
વલસાડ: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ GIDCમાં આવેલી જીવન કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ગોડાઉનમાં આજે વહેલી સવારે અચાનક આગ લાગી હતી. આગ લાગ્યા સમયે...
વાલિયાના હત્યાકેસનો વાલીયા પોલીસે આરોપીને દબોચ્યો: ઘરકંકાસથી કંટાળી આવેશમાં આવી પતિએ જ પત્નીને મોતને...
વાલિયા: વાલિયા તાલુકામાં 10 જુલાઈના રોજ વાલિયા પોલીસ મથકના વિસ્તારમાં આવેલા કોંઢ અને દોડવાડા ગામના વચ્ચે રોડ પર આવેલા નાળાની અંદર, ચાદર અને બ્લેન્કેટમાં...
વાંસદાના કપડવંજમાં દીપડાએ આંતક મચાવ્યો: ચાર લોકો પર હુમલો કરી ઘરમાં ઘૂસ્યો, વન વિભાગે...
નવસારી: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કપડવંજ ગામમાં દીપડાએ આંતક મચાવ્યો હતો. ગામમાં ચાર લોકો પર હુમલો કર્યો હતો. જે બાદ દીપડો એક ઘરમાં ઘુસી...
સમસ્ત આદિવાસી સમાજના ગુજરાત રાજ્ય પ્રમુખ ડો. પ્રદીપ ગરાસિયા ચૈતર વસાવા મુદ્દે ચૂપ કેમ...
ગુજરાત: ચૈતર વસાવાની ધરપકડને લઈને સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજ અને અન્ય સમાજના સંગઠનોના આગેવાનો પોતાના સમર્થન કે વિરોધના નિવેદનો આપી રહ્યા છે પણ ગુજરાત...
વલસાડમાં ઔરંગ નદીનો પીચિંગ પાસેનો બ્રિજ તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો..
વલસાડ: વલસાડ શહેર અને લીલાપોર સહિત કોસ્ટલ વિસ્તારમાં આવેલા ગામોને જોડતો ઔરંગ નદીનો પીચિંગ પાસેનો બ્રિજ તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો...
કપરાડા તાલુકાની દહીંખેડ પ્રાથમિક શાળાનું ગૌરવ..
કપરાડા: ધોરણ 8 માં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી NMMS (નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ ) પરીક્ષા શૈક્ષણિક વર્ષ -2024 -25 દરમિયાન શાળાના 28...
સમસ્ત આદિવાસી સમાજ દ્વારા વાંસદા બસ ડેપોથી મનપુર ITI કોલેજ સુધી કોલેજના સમયગાળામાં આવવા...
નવસારી: સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને નવસારી જિલ્લા મહાર સમાજ પ્રમુખ વિજય બાબુભાઇ ઉચ્ચકટાર,આગેવાન મનીષ ઢોડિયા સમક્ષ મનપુર ITI...
ધરમપુર નગરમાં જર્જરીત વાયરલેસ ટાવર કરાયો દૂર કરાયો.. લોકોમાં હાશકારો
ધરમપુર: ધરમપુરની જૂની પોલીસ કચેરી નજીકના જૂના જર્જરીત વાયરલેસ ટાવરને પાલિકાએ પોલીસ તંત્રને સાથે રાખી દૂર કર્યો હતો.ઘણા સમયથી બંધ આ ટાવરને દૂર કરવા...