ધરમપુર જંગલ કામદાર મંડળી દ્વારા સંચાલિત છાત્રાલયમાં કરાયું અનાજ કિટનું વિતરણ..
ધરમપુર: આદિવાસી વિસ્તારોમાં સેવા, શિક્ષણ અને શાળાના બાળકો માટે ચિંતા કરતા મુંબઈ ઘાટકોપર નિવાસી દાતા શ્રી બીજલબેન જગડ દ્વારા જંગલ કામદાર મંડળી દ્વારા સંચાલિત...
માર્ગ મકાન વિભાગના વર્ગ-2 ના ઇજનેરોની ચીમકી.. લાભપાંચમ પહેલા પાંચ લાભો ન મળે તો...
વલસાડ: ગુજરાતના માર્ગ મકાન વિભાગમાં ફરજ બજાવતા વર્ગ-2 ના ઇજનેરો દ્વારા પોતાની પડતર માંગોને લઇ વારંવાર સરકારમાં રજુઆત કરવા છતાં માંગો પૂરી ન થતાં...
ધરમપુરના બરૂમાળ ગામમાં નદી કિનારે અજાણ્યા વ્યક્તિની ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી લાશ..
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના બરૂમાળ ગામના પીપલપાડા ફળિયામાંથી પસાર થતી નદી કિનારેથી એક ગળેફાંસો ખાધેલી હાલતમાં અજાણી લાશ મળી આવ્યાની ઘટના પ્રકાશમાં આવતાની સાથે...
વલસાડ જિલ્લા સ્વાગત-વ–ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ૨૬ પૈકી ૨૩ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ..
વલસાડ: દર માસે યોજાતા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત ઓક્ટોબર- 2023 નો સ્વાગત –વ- ફરિયાદ નિવારણ કાર્યક્રમ વલસાડ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી વલસાડના...
ઘર આંગણે સરકારી અનાજ વિતરણ થાય એવી ખેરલાવ ગ્રામજનોની વર્ષોની માંગ પૂરી.. ગ્રામજનોમાં...
પારડી: વર્ષોથી ખેરલાવ ગામના લોકોને સરકારી અનાજ લેવા માટે દુમલાવ ગામમાં જવું પડતું હતું. ત્યારે સૌ ગ્રામજનોની માંગણી હતી કે સસ્તા અનાજ ગામમાં જ...
ભાજપના રાજમાં ભાજપના નેતાઓ જ સુરક્ષિત નથી.. બૂટલેગરો દ્વારા વલસાડ યુવા મોરચાના મહામંત્રી પારડી...
પારડી: ગુજરાતના વલસાડ જિલ્લામાં ભાજપના રાજમાં ભાજપના જ નેતાઓ સુરક્ષિત નથી ત્યાં આમ પ્રજા કેટલાં અંશે પોતાને સુરક્ષિત માનશે થોડા મહિનાઓ પહેલા રાતામા ભાજપના...
દમણગંગા નદી કિનારે 6 વર્ષની બાળકીની હત્યા કરેલી હાલતમાં મળી લાશ..
વાપી: આજરોજ વલસાડના વાપીના ડુંગરી ફળીયામાંથી પસાર થતી દમણગંગા નદીના કિનારેથી ડુંગરા વિસ્તારની 6 વર્ષની બાળકીની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી છે જેને...
વલસાડની એમ.જી.પટેલ આદર્શ સાર્વજનિક હાઈસ્કૂલ અટગામ ખાતે ગ્રંથાલયનું થયું ઉદ્ઘાટન..
વલસાડ: આજરોજ વલસાડ જિલ્લામાં ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત અને પરબ ચેરીટેબલ ટ્રસ્ટના સયુંકત ઉપક્રમે એમ.જી.પટેલ આદર્શ સાર્વજનિક હાઈસ્કૂલ અટગામ ખાતે શ્રીમતિ નિરૂબેન ભરતભાઇ પટેલ...
FCF, MMA દ્વારા આદિવાસી કપરાડાના ગ્રુપને મિક્સ માર્શલ આર્ટસની અપાઈ સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ..
કપરાડા: આજરોજ 22 ઓકટોબર 2023 ના દિવસે કપરાડામાં આવેલું કોમ્યુનિટી હોલમાં મિક્સ માર્શલ આર્ટસનો સેમિનાર યોજવામાં આવ્યો. જેમાં કપરાડા થી વિઠ્ઠલભાઈ રાઉતની ટીમ સિલવાસા...
ધરમપુરની વનરાજ કોલેજમાં યોજાઈ યુનિવર્સિટી કક્ષાની એકપાત્રીય અભિનય સ્પર્ધા..
વલસાડ: વલસાડના રંગ પૂંજા થિયેટરના સ્થાપક પ્રમુખ સતીશભાઈ દેસાઈ ઉપસ્થિતિમાં ધરમપુરની શ્રી વનરાજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ તથા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી,સુરતના સયુંકત...
















