ભરુચમાં બિન આદિવાસી દ્વારા આદિવાસી માં બહેનોને અપાયેલી અભદ્ર ગાળોને લઈને અપાયું જિલ્લા કલેકટર...
ભરૂચ: ભરૂચ જિલ્લામાં હાલમાં જ ખરચી ગામનો યુવાન હેલિકોપ્ટર લઈને લગ્ન કરવા આવેલા યુવાનનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતાં.જેમાં એક ચરોતરના યુવાને કરેલી...
ઝઘડિયામાં જૂની તરસાલી ગામમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા યોજાઈ રેતીના લીઝ માટે પર્યાવરણીય...
ઝઘડિયા: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જૂની તરસાલી ગામ ખાતે સર્વે નંબર 489 માં 2.50.00 હે. ક્ષેત્રફળ અને સર્વે નંબર 481 માં 1.75.00 હે. ક્ષેત્રફળ...
ઝઘડિયાના રાજપારડીમાં GMDC લિગ્નાઇટ પ્રોજેક્ટ છેલ્લા 9 માસથી બંધ રહેતા તેની સાથે જોડાયેલા લોકોની...
ઝઘડિયા: ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા 45 વર્ષથી લિગ્નાઇટનું ઉત્પાદન કરવામાં આવે છે જેથી આ લિગ્નાઇટ પ્રોજેક્ટ હજારો લોકોની જીવાદોરી...
ભરૂચના ખરચી ગામમાં અનોખા લગ્ન..લોકોના ટોળા ઉમટ્યા..
ભરૂચ: સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે. ત્યારે ભરૂચ જિલ્લાના ખરચી ગામના એક યુવક હેલિકોપ્ટરમાં જાન લઈને ભરૂચ જિલ્લાના જ નિકોરા...
ઝઘડિયા તાલુકાના ખડોલીની હદમાં સ્થાપિત થનાર નવા સિલિકા પ્લાન્ટની લોક સુનાવણીમાં વિવિધ સવાલો ઉઠ્યા..
ઝઘડિયા: તાલુકામાં રહેલ વિપુલ ખનિજ સંપતિનો ફાયદો (કે પછી ગેરફાયદો ?!) ઉઠાવવા મોટાપ્રમાણમાં ખનિજ માફિયા મેદાને પડ્યા છે. તાલુકામાં અન્ય ખનિજોની જેમ સિલિકા વોશ...
ઝઘડિયાના ઉચેડિયા ગામમાં ભૂસ્તર વિભાગની રેડ.. માટી ખોદકામ સાથે મશીન અને ટ્રક મળીને કુલ...
ઝઘડિયા: વિપુલ ખનિજ સંપતિ ધરાવતા ઝઘડિયા તાલુકામાં ખનિજ માફિયા બેફામ બન્યા ! રેતી સિલિકા બ્લેક સ્ટોન જેવી ખનિજોમાં પણ વ્યાપક ગેર રીતિઓ થતી હોવાની...
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકા પંચાયતની ખાલી પડેલ પંડવાઈ-12 બેઠક માટે મતદાન પ્રક્રિયા યોજાઈ..
ભરૂચ: ગતરોજ યોજાયેલી પેટાચૂંટણી માટે પંડવાઈ બેઠક અંતર્ગત ત્રણ ગામોનો સમાવેશ થયેલ છે. જેમાં પંડવાઈ, આમોદ અને ગોડાદરાનો સમાવેશ થયેલ છે ત્રણે ગામોમાં મતદરોનો...
ઝઘડિયા તાલુકાના દુ, માલપોર પ્રાથમિક શાળાનો 76 માં સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી..
ઝઘડિયા: ભરૂચ જિલ્લાના બહુલક આદિવાસી લોકોની વસ્તી ધરાવતા ઝઘડિયા તાલુકાના દુ, માલપોર પ્રાથમિક શાળા દ્વારા આદિવાસી બાળકોમાં શિક્ષણ જ્યોત પ્રગટાવ્યાના ગતરોજ 76 માં સ્થાપના...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નિરવ વસાવાએ સરદાર પટેલ યુનિવર્સિટી અંતર્ગત એમ.એસ.સી.(આઈ.ટી.)માં ગોલ્ડ મેડલ મેળવ્યો…
ભરૂચ: સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર, આણંદ ખાતે તા: 6 ફેબ્રુઆરી-2025 નાં રોજ 67 મો દિક્ષાત સમારોહ યોજાયો. જેમાં સેંટ સ્ટીફન ઇન્સ્ટીટ્યુટ ઓફ બિઝનેશ...
પોલીસ નિર્દોષ ઉપર અત્યાચાર ગુજારે છે અને આરોપીઓને છાવરે છે.. મુખ્યમંત્રીને પત્ર: મનસુખ વસાવા
ભરૂચ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી પોલીસ અધિકારીઓ પર ગંભીર આક્ષેપ કરીને કહ્યું છે કે નબીપુર પોલીસ સ્ટેશન અને આમલેથા પોલીસ સ્ટેશનનાં અધિકારીઓ કાયદાની...
















