ભાજપ સરકારે જુઠા વાયદાઓ કરી આદિવાસી લોકોને ગેરમાર્ગે દોરવા સિવાય કઈંક કામ કર્યું નથી:...

0
વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના કોંગ્રેસ સમિતિની કારોબારી સમિતિની મિટિંગ માનકુનીયા ખાતે આદિવાસી લોકનેતા અને વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ અને કાર્યકારી પ્રમુખ શૈલેષભાઈની ઉપસ્થિતિમાં યોજવામાં...

નવસારીમાં પણ જાહેર રસ્તાઓ પરની નોનવેજની દુકાનો અને લારીઓ હટાવવા હિંદુ સંગઠનોએ આપ્યું આવેદનપત્ર

0
નવસારી: થોડા દિવસ પહેલા જ વડોદરામાં જાહેરમાં ઉભી રહેતી નોનવેજની દુકાનો બંધ કરાવવાની રજૂઆત કરવામાં આવી હતી અને હવે નવસારી જિલ્લામાં પણ હિંદુ સંગઠનો...

વાંસદાના બોરીયાછ ગામની સગર્ભાની 108માં કરાવાઈ સફળ ડિલીવરી

0
વાંસદા: નવસારીના વાંસદાના તાલુકામાં આવેલા બોરીયાછ ગામના ધૂમ ફળિયાના રહેવાસી સગર્ભા મહિલા જયેશ્રી કમલેશભાઈ ધૂમની ડિલીવરી માટે હોસ્પિટલ લઇ જવા માટે બોલાવાઈ હતી પરંતુ...

ચીખલીમાં ભજન, ભોજન અને ભક્તિથી જલારામ બાપાની 222 મી જન્મ જયંતીની કરાઈ ઉજવણી

0
ચીખલી: નવસારી ચીખલીમાં લોકોએ કોરોના મહામારીની સરકાર તરફથી આપવામાં આવેલી છૂટ પ્રમાણે દિવાળીના પર્વની અને ગતરોજ સૌરાષ્ટ્રના દાનવીર એટલે કે વીરપુરના જલારામ બાપાની 222...

પૂછે છે આદિજન: ચીખલીના કસ્ટોડીયલ ડેથના આરોપીઓની જામીન મંજુરનો નિર્ણય: યોગ્ય કે અયોગ્ય !

0
ચીખલી: નવસારી જિલ્લાના બહુચર્ચિત ચીખલી પોલીસ સ્ટેશનમાં થયેલા બે યુવકોની કસ્ટોડીયલ ડેથમાં પીઆઇ સહિત છ સામે એટ્રોસિટી અને હત્યાનો ગુનો દાખલ કરી જેલના સળિયા...

ખેરગામના તબીબ દંપતીએ GRD-TRB યુવાઓની સેવાને બિરદાવી અને શુભેચ્છાઓ આપી દિવાળી પર્વની કરી ઉજવણી

0
ખેરગામ: નવસારીના ખેરગામ તાલુકામાં આદિવાસી સમાજના ખ્યાતનામ ડોક્ટર નિરવ ભૂલભાઈ પટેલ તથા ડોક્ટર દિવ્યાંગી પટેલ દ્વારા પોલીસ વિભાગના GRD-TRB, ગ્રામ રક્ષક દળના સમાજ સુરક્ષાની...

ચીખલીની કાવેરી નદીના કિનારે તરતી મળી અજ્ઞાત મહિલાની લાશ…

0
ચીખલી: વર્તમાન સમયમાં દક્ષિણ ગુજરાતના આદિવાસી તાલુકાઓમાંથી આપઘાતની ઘટનાઓ સતત સામે આવી રહી છે ત્યારે આજે 11:00 વાગ્યાની આસપાસ નવસારીના ચીખલી તાલુકાની કાવેરી નદીમાં...

ખેરગામની ન્યુ જનરેશન માટે પથદર્શક બનતા બહેજ ગામના બે ભાઈઓ નિરલ અને મયુર

0
ખેરગામ: નવસારી ખેરગામ તાલુકા બહેજ ગામમાં એક જ પરિવારના બે ભાઈઓ નિરલ અને મયુર દ્રઢ નિશ્ચય સાથે GPSC પાસ કરી સમગ્ર ખેરગામ તાલુકાનું ગૌરવ...

ધરમપુરના જામલીયા ગામના યુવાનોએ બાળકો માટે કર્યું હતું 30 જેટલી રમતોનું આયોજન

0
વાંસદા: 5 ઓક્ટોબરના રોજ નવસારીના વાંસદા તાલુકાના નુતન વર્ષના દિને ગામ જામલીયામાં યુવા મિત્રોએ નાના બાળકો માટે રમત-ગમતનું આયોજન કર્યુ હતું જેમાં મોટા પ્રમાણમાં...

ચીખલીના વાંઝણા ગામના યુવકે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાધો અને સારવાર બાદ થયું મોત...

0
ચીખલી: ગતરોજ ચીખલી તાલુકામાં વાંઝણા ગામના યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ...