નવસારીના સોલધરા ઇકો પોઇન્ટમાં આવેલા તળાવમાં બોટ પલટી જતા 5 લોકોનાં મોત
નવસારીના ચીખલી તાલુકાના પ્રવાસનધામ સોલધરાના ઇકો પોઇન્ટમાં રવિવારે સાંજે કૃત્રિમ તળાવમાં બોટિંગ કરતા સમયે એક બોટ પલટી ગઇ હતી. બોટમાં 23 જેટલા લોકો બેઠા હતા....
વાંસદાના કોરોના વોરીયર્સએ એરીયર્સ અને પગાર મુદ્દે ધર્યા ધરણા !
નવસારી જીલ્લાના કરાર આધારિત કર્મીઓ ઓના પડતર મુદ્દે ગઈ કાલે વાંસદા તાલુકા વિશ્રામ ગૃહમાં ધરણા પર બેઠા હતા જેમાં વાંસદા સાથે બીજા બે તાલુકાના...
નવસારીના કયા તાલુકામાં સબસીડીવાળા ખાતરને વેચવાનું સામે આવ્યું કૌભાંડ ! જાણો
વર્તમાન સમયમાં દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો રોજના નવા-નવા કૌભાંડો સામે આવી રહ્યા છે ત્યારે નવસારી જિલ્લામાં ચીખલી બાદ હવે વાંસદા તાલુકામાં ખેડૂતોના નામે સબસીડીવાળું...