ચીખલીમાં અપાયું APL કાર્ડમાં અનાજ ચાલુ કરવા બાબતે મામલતદારને આવેદનપત્ર

0
ચીખલી: આજરોજ ઘોડવણી ગામના ચીખલી તાલુકાના 1-એપ્રિલ-2022 ના રોજ ભરતભાઈ મેરવાનભાઈ પટેલ અને પ્રકાશભાઈ મેરવાનભાઈ પટેલ લે APL કાર્ડમાં અનાજ ચાલુ કરવા બાબતે મામલતદારને...

સમાજ ઘડતરની સાથે સેવાનું સરાહનીય કાર્ય કરતાં શિક્ષકો… જાણો શું છે સમગ્ર ઘટના

0
ચીખલી: પાપ પુણ્યની તો ખબર નથી પણ જ્યારે જરૂરીયાતમંદની મદદ કરવાની ભાવના જન્મે અને ત્યારે કદાચ આપણો ભવ સાર્થક ગણાય આવો એક બાળકોને ભણાવી...

લોકનેતા અનંત પટેલની પાર-તાપી લિંકનો મુદ્દો લઈને ચલો દિલ્લી ની આગેકૂચ..

0
પાર-તાપી લિંકના આંદોલનના વંટોળને ઠામવા માટે સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આદિવાસીઓ ગાંધીનગર સુધી પોહચી ગયા છે પણ તેમની જે...

IPS તરીકે પોલીસ અધિક્ષક શ્રી ઋષિકેશ ઉપાધ્યાયનું નોમીનેટ થતાં પોલીસતંત્રમાં ખુશી લહેર..

0
નવસારી: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પોલીસ બેડામાં પ્રથમ વખતે એકસાથે 25 જીપીએસસી ક્લિયર કરી હોય તેવા 2011 બેચના ડીએસપી અને ડીસીપી કક્ષાના 25 અધિકારીઓ...

ચીખલીમાં ગામના વિકાસની અવધારણા પોતે નક્કી કરતાં સાદડવેલ ગામમાં બે દિવસીય સફાઈ ઝુંબેશ..

0
ચીખલી: વર્તમાન સમયમાં નવસારી જિલ્લાના વિસ્તારમાં પાંચમી અનુસૂચી અને પૈસા એક્ટ લગાવી ગામના વિકાસની અવધારણા પોતે નક્કી કરતુ ગામ એટલે ચીખલી તાલુકાનું સાદડવેલ ગામ.....

નર્મદા-તાપી રિવર લિંકઅપ યોજના સ્થગિત પાછળ શું હોય શકે કારણ.. જાણો આદિવાસી યુવાઓના મંતવ્યો

0
વાંસદા: દક્ષિણ ગુજરાતમાં હાલમાં જેનો આદિવાસીઓ વિરોધ કરી રહ્યા છે ત્યારે ભાજપ સરકાર દ્વારા ગતરોજ પાર તાપી નર્મદા રિવરલિંક યોજના અંતે સ્થગિત કરવાની જાહેરાત...

ચીખલીના ભાજપ યુવા મોરચાએ રાનકુવા બી એલ પટેલ સ્કૂલના બોર્ડના વિધાર્થીઓને ફૂલ અને પેન...

0
ચીખલી: ગતરોજ નવસારી જિલ્લાના ચીખલી ભાજપ યુવા મોરચા દ્વારા આયોજિત કાર્યક્રમમાં બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને રાનકુવા બી એલ પટેલ સ્કૂલમાં પેન વિતરણ કરી વિદ્યાર્થીઓને પુષ્પ...

આજની હડતાળમાં ચીખલીની રાનકુવા પોસ્ટ ઑફિસ સહિત અન્ય પોસ્ટના કર્મચારીઓ આવ્યા સમર્થનમાં..

0
ચીખલી: આજરોજ કેન્દ્ર સરકારનાં કર્મચારીઓ તથા બેંક કર્મચારી સહિત ૧૦ ટ્રેડ યુનિયનો પડતર માંગ માટે હડતાલ કરી છે ત્યારે ચીખલી તાલુકાના રાનકુવા પોસ્ટ ઑફિસ...

નવસારી જિલ્લા કોંગ્રસના પ્રમુખપદની બાગડોર સોપાઈ શૈલેષભાઇ પટેલના હાથમાં..

0
ચીખલી: છેલ્લા ઘણા સમયથી ચીખલી અને નવસારીના ઘણા વિસ્તારોમાં કોંગ્રેસને મજબૂતાઈ પ્રદાન કરનારા અને સતત સત્તાપક્ષના ખોટા કામો અને નિર્ણયોને કડક શબ્દોમાં વખોડનારા ચીખલીના...

વાંસદાના યુવા વકીલે લોકઅદાલતમાં નિરાધાર માજીને અપાવ્યો ન્યાય

0
ગણદેવી: ગતરોજ ગણદેવી તાલુકાના બીગરી ગામના નિરાધાર બનેલ માજીને અકસ્માતમાં થયેલ પતિના મૃત્યુના વીમાના રૂપિયા આપવા લોક અદાલતે વીમા કંપનીને કરેલા હુકમે માજીના ચેહરા...