આંતરરાષ્ટ્રીય પર્વત દિવસની તોરણીયા ડુંગર પર વલસાડ અને વાંસદાના યુવાનો દ્વારા ટ્રેકિંગ અને કેમ્પીંગ...
વાંસદા: ગુજરાતના યુવાનોમાં સાહસ વૃત્તિ વધે એવા ઉદ્દેશ સાથે વિવિધ સાહસિક પ્રવૃત્તિનું નવસારી અને વલસાડના જિલ્લાના વાંસદા તાલુકાના યુવાનો દ્વારા આજરોજ આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ...
ચીખલીના ઢોલુંમ્બર ગામના નવા ડામર રોડમાં ગોબાચારી કરી લાખો રૂપિયા ચાઉં કરી જવાની કોશિશ...
ચીખલી-વાંસદા : સરકાર નવી બની રહી છે પણ ભ્રષ્ટાચારી ઓછા થવાના નામ નથી લઈ રહ્યા. આપણે જાણીએ છીએ તેમ સરકાર ગ્રામિણ વિકાસ માટે લાખો...
વાંસદાના લાકડબારી ગામના સ્વામી વિવેકાનંદ લાઈફ સેવર ગ્રુપ દ્વારા યોજાઈ 13 મી રક્તદાન શિબિર.....
વાંસદા: 'પ્રકૃતિ બાંધે છે લોહીની સગાઇ, રક્તદાન બાંધે છે પ્રેમની સગાઈ' ના સૂત્ર સાથે સ્વામી વિવેકાનંદ લાઈફ સેવર ગ્રુપ દ્વારા 13 મી રક્તદાન શિબિરનું...
આદિવાસી સમાજના હિતેચ્છુ કલ્પેશભાઈ પટેલના પેટ્રોલ પંપનું વાંદરવેલા ગામે ઉદ્ઘાટન
વાંસદા: વર્ષોથી ગાંધીનગર ખાતે જુના સચિવાલયના આરોગ્ય વિભાગમાં સુંદર કામગીરી કરતા આદિવાસી સમાજના સમાજસેવી કલ્પેશભાઈ પટેલના સમર્પણ પેટ્રોલપંપના હિન્દુસ્તાન પેટ્રોલિયમ પંપનું વાંદરવેલા ખાતે ઉદ્ઘાટન...
દેશમાં 10 ડિસેમ્બરને માનવ અધિકાર દિવસ તરીકે કેમ ઉજવાય છે.. જાણો
વાંસદા: આપણો જન્મ થતાં જ આપણને કેટલાક જન્મસિદ્ધ અધિકારો આપોઆપ મળી જતાં હોય છે ત્યારે આવા અધિકારો કોઈ આપતું પણ નથી અને કોઈ છીનવી...
નવસારી કાઉન્ટિંગ સેન્ટરના ગેટ પર વાંસદા કોંગ્રેસ અને ગણદેવી ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર વાતાવરણ...
નવસારી: ગુજરાત વિધાનસભાની નવસારીની 4 બેઠકોની મતગણતરી પૂર્ણ થઈ છે તેમાં 3 બેઠક એટલે કે જલાલપોર, નવસારી, ગણદેવીમાં ભાજપે જીતી છે અને વાંસદા બેઠક...
ચીખલી પાસે ડિવાયડર કૂદીને ટ્રક ભટકાતાં ઇનોવાએ ચાર પલટી મારી : બે ના મોત.....
ચીખલી: ગ્રામિણ વિસ્તારોમાં પણ હવે અકસ્માતોના બનાવો વધુ પ્રમાણમાં બની રહ્યા છે ત્યારે ચીખલી તાલુકાના રાનકુવા ગામ નજીક અકસ્માતનો બનાવ બનવા પામ્યો હતો જેમાં...
વાંસદાના નાનકડા ઉનાઈ ગામમાં આવેલ લક્ષ્ય એકેડેમી અનોખી સિધ્ધિ.. 35 માંથી 9 વિધાર્થીઓને મળ્યો...
વાંસદા: ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની વર્ષ 2022 ની વિજ્ઞાન પ્રવાહ ની બોર્ડ ની પરીક્ષા બાદ લક્ષ્ય એકેડેમી દ્વારા 3 મહિના માટે મેડિકલ ક્ષેત્રે...
ચીખલી કોલેજના વિદ્યાર્થિની ની દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી બહેનોની ક્રિકેટ ટીમમાં ઓપનર તરીકે પસંદગી..
ચીખલી: પ્રતિભા હોય તો પ્રતીક્ષા નહિ કરાવી પડતી.. એ જ વાક્યને સાર્થક કરતી હોય તેમ ચીખલીની એમ. આર. દેસાઈ આર્ટસ એન્ડ ઈ. ઈ. એલ.કે...
ભારતીય બંધારણના પ્રણેતા ભીમરાવ આંબેડકરના નિર્વાણ દિને ખેરગામમાં આદિવાસી સમાજના યુવાનો દ્વારા અપાઈ શ્રદ્ધાંજલિ
ખેરગામ: ભારતના ઇતિહાસમાં પોતાના અદ્વિતીય યોગદાનને કારણે સમગ્ર દુનિયામાં જેમનો ડંકો વાગે છે એવા ભારત રત્ન તેમજ ભારતના પ્રથમ કાયદા મંત્રી ભીમરાવ આંબેડકર ઇસ...
















