વ્યારામાં આદિવાસી ભારત અને આદિવાસી વિવિધ સંગઠનો સાથે દ. ગુજરાતના AICC સેક્રેટરીની બેઠક: જાણો...

0
વ્યારા: આજરોજ વ્યારા ખાતે આદિવાસી ભારત અને ગુજરાત રાજ્યનાં વિવિધ આદિવાસી સમાજના સંગઠનો સાથે AICC સેક્રેટરી દક્ષિણ ગુજરાતનાં પ્રભારી શ્રી B M સંદિપજી એ...

ડોલવણમાં આદિવાસી આગેવાનોએ નવસારી એલસીબીના PI ને સસ્પેન્ડ કરવાની માંગણી સાથે આપ્યું આવેદનપત્ર

0
ગતરોજ નવસારીનાં લુન્સીકૂઇ મેદાન પાસે જેટકોના કર્મચારીઓના પડતર પ્રશ્નોના સમર્થનમાં કોંગ્રેસના આદિવાસી ધારાસભ્ય અનંત પટેલ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવાની તૈયારી કરી હતી પરંતુ પોલીસ...

વ્યારામાં સાહિત્ય સેતુ દ્વારા ‘કૌશલ્ય વર્ધન શિબિર’ કાર્યક્રમનું થયું આયોજન..

0
વ્યારા: ગતરોજ તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં સાહિત્ય સેતુ દ્વારા 'કૌશલ્ય વર્ધન શિબિર' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી સાહિત્યના જાણીતા અને ઉભરતા કવિઓ...

તાપી જીલ્લામાં ચકચાર પમાડે તેવી આદિવાસી પરિવારની ફરિયાદ..

0
તાપી: ગતરોજ તાપી જિલ્લાના મરણ પામનારના મરણના ૩૦ વર્ષ બાદ મરણ પામનારના મરણ સ્થળ બાબતે વિવાદ મરણ પામનાર તાપી જીલ્લામાં મરણ પામ્યા કે વિદેશ...

આર જમાનાદાસ કંપનીના પ્રકાશિત બીએ. બીજા વર્ષના પુસ્તકમાં આદિવાસી સમાજને કરાયો બદનામ: જાણો

0
તાપી: હાલમાં જ આર જમાનાદાસ કંપનીએ બીએ. બીજા વર્ષના માટે તૈયાર કરેલ પુસ્તકમાં એઈડ્સના કારણો દર્શાવનાર ચેપ્ટરમાં આદિવાસી સમાજનું અપમાન કરવાના બદઈરાદે "આદિવાસી સમાજમાં...

ઉચ્છલના 16 ગામડાઓમાં દિવાળી બેન ટૃસ્ટ અને જન પ્રતિનિધિઓ દ્વારા અપાઈ સાધન સહાય

0
ઉચ્છલ: આજરોજ દિવાળી બેન ટૃસ્ટ બારડોલી તથા સ્થાનિક જન પ્રતિનિધિઓ દ્વારા ઉચ્છલ તાલુકાના અંતરિયાળ વિસ્તાર ધરાવતા ગામડાઓમાં ગ્રામજનો દ્વારા આત્મ નિર્ભર ગ્રામ ગરિમા યોજના...

ચિટફંડ અને પોન્ઝી કૌભાંડમાં આદિવાસીઓએ ગુમાવેલા નાણા પાછા મળે એ સંદર્ભમાં રોમેલ સુતરિયા દ્વારા...

0
તાપી: EAEM/AKSM અધ્યક્ષ રોમેલ સુતરિયા દ્વારા પ્રધાન નરેન્દ્ર મોદીજી ને જાહેર અપીલ કરવામાં આવી છે કે" આપે તો PM બની આદિવાસીઓ માટે જોએલુ તમારુ...

તાપીમાં સામે આવ્યો સમાજમાં માનવતાની મહેક મહેકાવતો કિસ્સો…

0
તાપી: આપણા સમાજમાં માનવતા મરી પરવારી નથી એનો તાજો કિસ્સો બહાર આવ્યો હો એમ કહી શકાય આજે નવસારી કોલેજના વાઈસ ચાન્સેલરે તાપી જિલ્લાના આદિવાસી...

ડોલવણના ઉમરવાવદૂર ગામમાં આવેલ પબ્લિક લાયબ્રેરીમાં સુર સમ્રાજ્ઞી લતાદીદીને શ્રદ્ધાંજલિ કરાઈ અર્પણ

0
ડોલવણ: ગતરોજ સુર સમ્રાજ્ઞી ભારત રત્ન સ્વ. લતા મંગેશકર અવસાન નિમિત્તે એમના માનમાં ભારતભરમાં બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવેલ હોય ત્યારે તાપી...

તાપી જિલ્લાના આદિવાસી આગેવાનો પર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા લગાવેલા ખોટો આરોપ સામે યોજાશે ધરણા

0
તાપી: દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના આદિવાસી સમાજના આગેવાન જયરામભાઈ ગામીત અને પ્રજ્ઞેશભાઈ ગામીત ઉપર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ખોટો આરોપ લગાવી FIR  દાખલ કરવામાં આવી...