ભારતની પ્રથમ મહિલા ટેલિકોમ્યુનિકેશન એન્જિનીયર રાજયલક્ષ્મી રેડ્ડી…

0
ભારત: ભારતની પ્રથમ મહિલા ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયર, રાજ્યલક્ષ્મી રેડ્ડી તેમની બેયની એકમાત્ર છોકરી હતી.સ્નાતક થયા પછી તેણે બેંગ્લોરમાં ભારતીય ટેલિફોન ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરવાનું શરૂ કર્યું;...

14 ફેબ્રુઆરી બ્લેક ડે ભારતના ઈતિહાસનો કાળો દિવસ, આતંકી હુમલામાં ભારતે 40 જવાનો ગુમાવ્યા..

0
14 ફેબ્રુઆરી 2019 ના રોજ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને દેશ ક્યારેય ભૂલી શકશે નહીં. આ દિવસે આપણા દેશના 40 સૈનિકોએ પોતાના...

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં જતા પહેલા જ પ્રખ્યાત પર્યાવરણવિદ મેધા પાટકરની પોલીસે...

0
ઓડિશા: પ્રખ્યાત પર્યાવરણવિદ મેધા પાટકરને ગુરુવારે ઓડિશાના રાયગડા રેલ્વે સ્ટેશનથી પોલીસે અટકાયતમાં લીધા હતા.તેઓ કાશીપુર બ્લોકના સુંગેર ગામના હાટપાડા વિસ્તારમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે...

સુપ્રીમ કોર્ટનો ચુકાદો: મૂળ નિવાસીઓને મેડિકલમાં અનામત નહીં મળે..

0
ભારત: દેશભરની મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે અનામત વ્યવસ્થા પર સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય આપ્યો છે. દેશની સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે મેડિકલ કોલેજોમાં...

1 જાન્યુઆરીથી કરોડો લોકોને મફતમાં રાશન મળવાનું થશે બંધ , સરકારે શું...

0
ભારત: દરેક લોકો નવા વર્ષ એટલે કે 2025ની રાહ જોઈ રહ્યા છે. પરંતુ આ નવું વર્ષ કેટલાક લોકોને આંચકો પણ આપશે. કારણ કે સરકારે...

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનનું નિધન, હું શૂન્ય થઈ ગયો: હેમંત સોરેન

0
ઝારખંડ: આજરોજ ઝારખંડના રાજકારણમાં એક યુગનો અંત આવ્યો છે. ઝારખંડ મુક્તિ મોરથા (JMM) ના અધ્યક્ષ અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી શિબુ સોરેનનું નિધન થયું...

15 વર્ષ કાઉન્સિલના બહાને 50 છોકરીઓ સાથે દુષ્કર્મ કર્યું.. બોલો.. હવસખોર કાઉન્સિલર

0
મનોવિજ્ઞાન: મનોવિજ્ઞાનીનું કામ કાઉન્સેલિંગ કરવાનું અને સાચી દિશા બતાવવાનું છે, પણ આવા જ એક મનોવિજ્ઞાનીએ સાચી દિશા બતાવવાનું ભૂલી જઈને ઘણી વિદ્યાર્થિનીઓનું જીવન બરબાદ...

ક્યારે શરૂ થશે જનગણના? જનગણનામાં કયા કયા સવાલો પૂછવામાં આવશે?

0
દિલ્હી: દેશમાં છેલ્લી જનગણના વર્ષ 2011માં કરવામાં આવી હતી. ત્યારથી, વર્ષ 2021 ની જનગણનાની તારીખો બાકી છે. પરંતુ થોડા મહિના પહેલા, મોદી સરકારે જનગણનાને...

ભારતના ક્યા રિયલ હીરોની કહાનીથી પ્રેરિત kasari chapter 2 જાણો Decision News પર..

0
ભારત: બ્રિટિશ રાજના સમયગાળામાં, મદ્રાસ પ્રેસિડેન્સીમાં આવતા પાલઘાટ જિલ્લામાં ચેત્તુર શંકરન નાયરનો જન્મ 11 જુલાઈ 1857ના રોજ થયો હતો. તેમના પિતા બ્રિટિશ સરકારમાં તહસીલદાર...