કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે બે આદિવાસી શ્રમિકોના કરંટ લાગવાથી દુઃખદ મોત.. જાણો ક્યાં ?

0
દાહોદ: અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા નગર–કેવડિયા જોડતા રેલવે માર્ગના નિર્માણ કાર્ય દરમિયાન તિલકવાડા રેલવે જંકશન માં ગઈકાલે થયેલી દુર્ઘટનામાં કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે બે...

કંપની અને રેલવે વિભાગે બંને દાહોદના આદિવાસી મૃતકના પરિવારોને 50-50 લાખ વળતર આપવા જોગવાઈ...

0
દાહોદ: ગરબાડા તાલુકાના શ્રમિકો, અમદાવાદ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા જિલ્લાના એકતાનગર જોડતા રેલ્વે માર્ગ તિલકવાડા રેલ્વે જાંકશન ખાતે અંડરગ્રાઉન્ડ હાઈ વોલ્ટેજ લાઈનના સંપર્કમાં...