લાંચના ગુનામાં ઝડપાયેલો સસ્પેન્ડેડ નાયબ મામલતદાર રિમાન્ડ ઉપર..
ગાંધીનગર: અગાઉ 2.60 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયેલા નાયબ મામલતદારને સસ્પેન્ડ કરી દહેગામ મુકાયો હતો. ત્યારે અહીં પણ ખોવાયેલા કાગળો પરત અપાવવા માટે 18...
શિક્ષકોની ઘટ ના પડે તે માટેનો પ્રયાસ…નવા શૈક્ષણિક સત્રની શરુઆત પહેલા જ્ઞાન સહાયક શિક્ષકોને...
GANDHINAGAR : આગામી સોમવારથી રાજ્યની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્ર ની શરૂઆત થવા જઇ રહી છે. ત્યારે રાજ્ય સરકાર ના શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક...
ટેટ ટાટ પાસ કરીને પોતાની નોકરીની રાહ જોઈને બેઠા છે તે ઘણા ઉમેદવારોની વયમર્યાદા...
ગાંધીનગર: ધારાસભ્ય ચૈતર વસાવાએ શિક્ષકોની ભરતી મુદ્દે વિધાનસભામાં સવાલ કર્યો હતો અને આ મુદ્દે તેમને મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે, આજે ગૃહમાં...
ગાંધીનગર હડતાળ પર બેઠેલા આરોગ્ય કર્મચારીઓ નોકરી માંથી હાથ ધોઈ બેઠા.. સરકારે કયા એક્ટ...
ગાંધીનગર: આરોગ્ય વિભાગના કર્મચારીઓ 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર છે. આરોગ્ય વિભાગે એસ્મા લાગુ કર્યો હોવા છતાંય આરોગ્યકર્મચારીઓ અડગ રહ્યા છે. બીજી તરફ...
કુબેર ડીડોરને ચૈતર વસાવાએ વિધાનસભામાં આદિવાસી બજેટને લઈને શું કર્યા સવાલ.. શું મળ્યા જવાબ..!
ગાંધીનગર: ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભા ખાતે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે મેં વિધાનસભામાં સવાલ પૂછ્યો હતો પરંતુ આદિજાતિ વિકાસ...
અમદાવાદ ખાતે હજારો આદિવાસી મેડિકો-પેરામેડિકોનો સ્નેહમિલન સાયનેપ્સ-25 કાર્યક્રમ યોજાયો.
અમદાવાદ: ગતરોજ અમદાવાદના શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉન હોલમાં આદિવાસી મેડિકો-પેરામેડિકો તબિબોનો 20 મો સ્નેહમિલન સાયનેપ્સ-25 યોજાયો જેમાં હજારોની સંખ્યામાં આદિવાસી તબિબો અને વિદ્યાર્થીઓ ઉમટ્યા હતાં....
ગાંધીનગરમાં SAS ના નેજા હેઠળ શિક્ષણમંત્રી કુબેર ડિંડોરની અધ્યક્ષતામાં યોજાયું આદિવાસી કર્મચારી સ્નેહ સંમેલન..
ગાંધીનગર: ગતરોજ ગાંધીનગર ટાઉન હોલ ખાતે સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય આયોજિત આદિવાસી કર્મચારી સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં ગુજરાતના માનનીય શિક્ષણ...