દ્રષ્ટિહીનને ઢોરમાર મારવા સબબ PSI સોનલ રાઠોડને 5 વર્ષની જેલ થાય!
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 1 જૂન 2026ના રોજ શરમજનક ઘટના બની. પ્રજ્ઞાચક્ષુ ગોપાલભાઈ દરજીને ચાંગોદર પોલીસ સ્ટેશનના PSI સોનલ રાઠોડ ઢોરમાર માર્યો. આ...
પોલીસ ફરિયાદ કેમ નોંધતી નથી ? તો ઉપાય શું ?
અમદાવાદ: જાગૃત નાગરિક કમલેશ કટારિયા અને તેમની ટીમે અમદાવાદના રખિયાલમાં સિટી પોઈન્ટ ખાતે 1 ફેબ્રુઆરી 2026ના રોજ ‘નાગરિક સભા’નું આયોજન કરેલું. આ સભામાં ‘પોલીસ...
પરણિત મહિલાને લગ્નની લાલચ આપી 18 વર્ષો સુધી સંબધો બાંધ્યા બાદ અંગત ફોટોગ્રાફ્સ વાયરલ...
અમદાવાદ: ઇસનપુર વિસ્તારની એક પરણિત મહિલાને લગ્નની લાલચ આપી બોપલના જય પ્રમુખભાઈ પટેલે સંબધો બાંધ્યા બાદ અંગત ફોટોગ્રાફ્સ વાયરલ કરવાની ધમકી આપી જેને લઈને...
બંધારણ આઝાદ ભારતના નાગરિકોને આઝાદ રાખવા માગે છે.. પ્રો. હેમંતકુમાર શાહ
અમદાવાદ: અમદાવાદમાં ખેડા સોશ્યલ સર્વિસ સોસાયટી ખાતે કપડવંજ તાલુકાના 26 નાગરિકો સમક્ષ 24-25 જાન્યુઆરી દરમ્યાન બંધારણના આમુખમાં લખવામાં આવેલા આદર્શો અને મૂલ્યો વિશે લગભગ...










