મંગલ પુસ્તકાલયોના બંધ બારણાં ખોલો દયામય !
ભરૂચ : આપણા ગુજરાતમાં જોતજોતામાં અનલોક-4 સુધી આવી પોહચ્યું છે પ્રદેશમાં જાહેર સમારંભો પણ ગાઇડલાઇન હેઠળ શરૂ થઇ રહ્યા છે. ભીડ-ભાડ વાળી જાહેર જગ્યાઓ...
યુવા સ્વાભિમાન કાર્યક્રમ ગૂજરાત વિદ્યાપીઠની અનોખી પહેલ
અમદાવાદ:આજે આખું વિશ્વ ભારતને એક યુવા દેશ તરીકે ઓળખે છે.આજના યુવાનોની આંખમાં અવનવા સપનાઓ સાથે ઉડાન ભરવાની આશ હોય છે ત્યારે આજનો દરેક યુવાન...
કોરોના વોરિયર્સ ગૂજરાત વિદ્યાપીઠના સામાજિક કાર્યકરો
આજે સમગ્ર વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે ત્યારે મોટાભાગના લોકો પોતાના ઘરમાં સુરક્ષિત છે તો કેટલાક લોકો કોરોના વોરિયર્સ બનીને આ મહામારીને...
ઓનલાઈન એજ્યુકેશનમાં ગામડાનાં ગરીબ આદિવાસી બાળકોનું શું ?
દેશમાં કોવીડ19 માટે અનલોક ત્રણની પ્રક્રિયા દરમિયાન નવી ગાઈડ લાઈન માં સ્કૂલો,કોલેજો બંધ રાખવાના આદેશો થયા છે. સ્કુલ કોલેજ ૩૧ ઓગસ્ટ સુધી બંધ છે...