આ દેશને ‘કોંગ્રેસમુક્ત’ કોઈ ન કરી શકે, ભાજપ પણ અંતે કોંગ્રેસ થઈ જશે !...
નવીન: આજે 28 ડિસેમ્બર. કોંગ્રેસનો જન્મદિવસ. 1885માં બરાબર આજના જ દિવસે મુંબઈની ગોકુલદાસ તેજપાલ હોલમાં ભારતના 72 જેટલા અગ્રણી પ્રતિનિધીઓની ઉપસ્થિતિમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની...
હવે અખબારોને અખબાર ન માનો !
નવીન: ગુજરાતમાં મોંઘવારી બિલકુલ નથી, ઘી દૂધ બની નદીઓ વહે છે. બેરોજગારી નથી. શાળા કોલેજોની સમસ્યા નથી. સરકારી હોસ્પિટલોમાં સારવારની બધી સુવિધાઓ છે. દરેક...
લોકો ફેઈક આઈડી કેમ બનાવે છે ?
નવીન: લોકો વિવિધ હેતુઓ માટે નકલી ID-Identification બનાવે છે, જેમાં સામાજિક અને સુવિધા-આધારિત કારણો, જેમ કે વય-પ્રતિબંધિત સ્થળોએ પ્રવેશ, ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓ, નાણાકીય છેતરપિંડીની...
લોકોને શંકા છે.. રામદેવ ગૌમૂત્ર તો અસલી વેચતા હશે ને ?
નવીન: ભગવા કપડાથી સાવચેત રહેવું જોઈએ. કેમકે ઠગાઈ કરવા માટે ભગવા વસ્ત્રોનો ઉપયોગ થાય છે. રાવણે પણ ભગવા વસ્ત્ર ધારણ કરી સીતા માતાનું અપહરણ...
‘જય ભીમ’ ખરેખર શું છે ? : પ્રો. હેમંત શાહ
નવીન: 6 ડીસેમ્બર 2025ના રોજ, ડો. ભીમરાવ આંબેડકરના નિર્વાણ દિન નિમિત્તે અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં વણકર સેવા સંઘ દ્વારા બનેલા વાચનાલયના ઉદ્ઘાટક તરીકે એક સમારંભમાં...
શું મનુસ્મૃતિની જોગવાઈઓનું કોઈ મહિલા સમર્થન કરી શકે ?
નવીન: 26 નવેમ્બર 2025ના રોજ, ‘બંધારણ દિવસ’ની ઊજવણી દરમિયાન અમરેલીમાં મદદનીશ સરકારી વકીલ મમતા ત્રિવેદીએ, જિલ્લા જજની હાજરીમાં મહેમાનોને ‘મનુસ્મૃતિ’ ગ્રંથ ભેટમાં આપ્યો હતો...
નાયકે ખલનાયકની ભાષા ન વાપરવી જોઈએ ! રમેશ સવાણી
નવીન: 23 નવેમ્બર 2025ના રોજ સોશિયલ મીડિયામાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વીડિયો વાયરલ થયા છે. બન્ને વીડિયોમાં ભાષા-વિવેકનો પ્રશ્ન...
એક સત્ય જે મારા, તમારા અને આપણા સૌના ચહેરા પર એક થૂંક સમાન છે...
નવીન: સત્યાગ્રહી જેલમાં, તડીપાર/ ગુનેગાર/ નફરતી મિનિસ્ટર ! આજે સોનમ વાંગચુકને જેલમાં મોકલ્યાને 52 દિવસ થઈ ગયા છે. આ માણસ ન તો મુસ્લિમ છે,...
પત્રકારના વેશમાં ગુનાઓ અને તોડબાજી કરવાનો પરવાનો મળી જાય છે ?
નવીન: પત્રકારત્વ એટલે શું? સાચું પત્રકારત્વ એટલે માહિતી એકત્રિત કરવી, તેનું મૂલ્યાંકન કરવું અને લોકો સમક્ષ સત્યનિષ્ઠ અહેવાલ રજૂ કરવો. અહેવાલમાં ચોકસાઈ જોઈએ. તથ્યોની...
ભારતમાં એગ્રેસિવ અને સ્વતંત્ર તપાસી પત્રકારત્વના પ્રણેતા તરીકે ઓળખતા પત્રકાર અરુણ શૌરીનો આજે જન્મદિવસ.....
નવીન: આજે 2 નવેમ્બર 1941 ના દિવસે અરુણ શૌરી ભારતના તપાસી પત્રકાર, સંપાદક, લેખક અને પ્રખ્યાત અર્થશાસ્ત્રી રાજકારણી જન્મદિવસ છે. તેમણે વર્લ્ડ બેંકમાં અર્થશાસ્ત્રી...
















