સુરતના હજીરા દુષ્કર્મ કેસમાં કોર્ટમાં શું બન્યો બનાવ અને આરોપીને કોર્ટે શું આપી સજા:...

0
સુરત: દક્ષિણ ગુજરાતના સુરતમાં ખુબ જ લોકચર્ચામાં આવેલા હજીરા દુષ્કર્મ કેસમાં આજે કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી ત્યારે દુષ્કર્મ આચરનાર આરોપી સુજીત સાકેતને...

શું આવ્યો સુરત તક્ષશિલા અગ્નિકાંડમાં હાઇકોર્ટેનો ચુકાદો: જાણો

0
સુરત: તક્ષશિલા અગ્નિકાંડ ગુજરાતના ઈતિહાસમાં ક્યારેય ભૂલી શકાય તેવો નથી. જેમાં 22 માસુમ વિદ્યાર્થીઓ આગમાં હોમાઈ ગયા હતા ત્યારે આ કેસ મુદ્દે હાઇકોર્ટેનો ચુકાદો...

સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત અને ત્રણ વ્યક્તિએ ગુમાવ્યા જીવ !

0
મહુવા: સુરત જિલ્લાના મહુવા તાલુકાના અનાવલ ભીનાર આવેલા આંગલધરા ગામની સીમના રોડ પર સવારે કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે...

પ્રેમિકાના પ્રેમમાં પ્રેમી થયો ફના… જાણો સમગ્ર ઘટના !

0
કામરેજ: પ્રેમમાં અંધ અને વિચાર વિહીન બની આપઘાતના પગલાં ભરતા યુવાનોની રોજે રોજ બનાવો બન્યાનું આપણે સંભાળીએ છીએ ત્યારે ગતરોજ એક વધુ કામરેજના નવાગામના...

ઉમરપાડા તાલુકાના મોટી હલધરી ગામમાં યાહામોગી પુસ્તકાલયનો યુવાનોએ કર્યો પ્રારંભ

0
ઉમરપાડા: વર્તમાન સમયમાં આદિવાસી યુવાનો શિક્ષણનું સમાજ વિકાસમાં કેટલું મહત્વ છે એ સમજવા લાગ્યા છે જેનું ઉદાહરણ આજરોજ સુરતના ઉમરપાડા તાલુકાના મોટી હલધરી ખાતે...

મહુવાના વહેવલ ગામના એક ઘરમાં આગ ઘરવખરી બળીને થઇ ખાખ !

0
મહુવા: ગતરોજ મહુવા તાલુકાના વહેવલ ગામના નિશાળ ફળિયા આવેલા કાચા મકાન લોકચર્ચા અનુસાર શોર્ટ સર્કિટ કારણે અચાનક આગ લાગવાણી ઘટના બનવા પામી હતી જેમાં...

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં જાણો કયો ‘ધર્મ’ વિષય તરીકે ભણાવશે !

0
સુરત: ગુજરાતની નર્મદ યુનિવર્સિટી સુરતમાં નવા શૈક્ષણિક સત્રથી હિન્દુ અભ્યાસમાં નવો અનુસ્નાતક અભ્યાસક્રમ શરૂ કરી આર્ટસ ફેકલ્ટીમાં પહેલીવાર હિંદુ ધર્મ વિષય તરીકે ભણાવવાનું નક્કી...

ભાઈબીજના દિવસે જ સુરતના બે પિતરાઈ ભાઈઓ તાપી નદીમાં ડૂબ્યા

0
સુરત: ગતરોજ ભાઈબીજના દિવસે જ સુરતના બે પિતરાઈ ભાઈઓ ભાઈ-બીજનો તહેવાર મનાવી બારડોલીના વાઘેચામાં તાપી નદીમાં નહાવા પડેલા બે પિતરાઈ ભાઈઓ ડૂબી જવાથી કમકમાટી...

નવા વર્ષના પર્વએ બામણીયા ભૂત દેવ સ્થાને ભરાયેલા મેળોમાં હજારો લોકો ઉમટ્યા

0
મહુવા: દર નવા વર્ષના પર્વ પર સુરત જિલ્લાના મહુવા તાલુકાના સાંબા ગામમાંથી વહેતી અંબિકા નદીના કિનારે આવેલું વરસો જૂનું પુરાણું આદિવાસીઓના દેવ બામણીયા ભૂતનું...

આદિવાસી સમાજને ગૌરવંત કરતાં માંડવીનાં યુવાન દિલીપ ચૌધરી અર્થશાસ્ત્રમાં થયા PH.D

0
સુરત: મૂળ જુના કાકરાપાર ગામ (તા.માંડવી, જિ.સુરત)નાં વતની અને હાલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના અર્થશાસ્ત્ર વિભાગમાં દિલિપભાઇ મોહનભાઇ ચૌધરીએ વીર નર્મદ દક્ષિણ...