જાણો ! કયાં બે શિક્ષકો આદિવાસી બાળકોમાં ફેલાવી રહ્યા છે શિક્ષણની સુગંધ !

0
ધરમપુર: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના કોમ્પ્યુટરના શિક્ષક શંકર પટેલ અને અજિત શેખ નામના શિક્ષકો દ્વારા જરૂરિયાત મંદ આદિવાસી વિસ્તારના કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરનું...

ધરમપુરના પ્રાંત અધિકારીની વેપારીઓને વેક્સિન લેવા અપીલ

0
વલસાડ:  ગતરોજ ધરમપુરમાં પ્રાંત અધિકારી કેતુલ ઇટાલિયાની અધ્યક્ષતામાં કોરોના કેસો સામે સાવચેતીના પગલાં અંગે શાકભાજી અને કરીયાણાના વેપારીઓ, હોટલ સંચાલકો, પૂજારીઓની બેઠકમાં પ્રાંત અધિકારીએ...

ધુળેટી પર્વ મનાવી નદીમાં ન્હાવા પડેલા પાંચ તરુણ ડૂબ્યા ; ત્રણને બચાવાયા: બે ગુમ

0
વલસાડ: હાલમાં જ ધૂળેટી પર્વ ઉજવ્યા બાદ વાપી હરિયા પાર્ક પાછળ આવેલી દમણગંગા નદીમાં કેટલાક તરુણો નાહવા પડયા હતા જેમાંથી પાંચ જેટલા તરુણોને ડૂબતા...

પ્રેમીએ પરિણીતાના નગ્ન ફોટા પતિને બતાવી દેવાનું કહી આચર્યું દૂષ્કર્મ !

0
ધરમપુર: આજે કેટલાંક માણસો માટે પ્રેમ એટલે શારીરિક સંબધ બાંધવું એ જ રહી ગયો છે આવા માહોલ વચ્ચે અવાર નવાર પરણીતાને અફેર કે નગ્ન...

ધરમપુરના હનમતમાળ ગામમાં થયેલા અકસ્માતમાં બે યુવાનોની હાલત ગંભીર !

0
ધરમપુર: દક્ષિણ ગુજરાતના તાલુકાઓમાં મોટા પ્રમાણમાં અકસ્માતના બનાવો બની રહ્યા છે ત્યારે ગઈ કાલે વલસાડ જિલ્લાના ધરમપુર ગામના બે યુવાનોના અકસ્માતની ઘટના સામે આવી...

અપક્ષના નેતા કલ્પેશ પટેલનું ધરમપુર તાલુકા પ્રાંતને અપાયું આવેદનપત્ર : જાણો શું છે સમગ્ર...

0
ધરમપુર: આજ રોજ અપક્ષના નેતા કલ્પેશભાઈ પટેલ દ્વારા ધરમપુર તાલુકાની એસ.એમ.એસ.એમ.એસ.હાઈસ્કૂલમાં થઇ રહેલા કામ છેલ્લા 4 મહિનાથી વધારે બંધ હોવાથી આદિવાસી બાળકોના અંધકાર ભવિષ્ય...

વાંસદામાં ગરીબો માટેના સરકારી અનાજની કાળા બજારી આવી સામે !

0
ધરમપુર: વાંસદાના કામળઝરી ગામમાંથી ગરીબો માટેનું સરકારી અનાજ કાળા બજારમાં જતું હોવાની બુમરાણ વચ્ચે બોપી ગામે વાહન ચેકિંગમાં ૯૩૦ કિલો ઘઉંનો શંકાસ્પદ સરકારી જથ્થા...

ખોબાનું ખમીર: એક એવા વ્યક્તિ, જેને ઓળખની જરૂર નથી !

0
સમાજસેવક તરીકે જાણીતા, અત્યંત પ્રતિભાસંપન્ન લોક નેતા સામાન્ય લોકોના હક માટે સદા લડનારા, હંમેશા અહિંસક ચળવળના હિમાયતી, શાંતિપૂર્ણ રીતે લોકો પર ખૂબ ઊંડો પ્રભાવ...

ધરમપુરના રાજચંદ્ર હોસ્પિટલના ડોકટર અને સ્ટાફે મહેકાવી માનવતાની મહેક..

0
ધરમપુર: ડોકટરને ભગવાનનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે અને આને જ સાર્થક બનાવતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે વાત એમ બની કે ગત રોજ...

કોરોના સંક્રમણ વધતા વલસાડ જિલ્લાના કયા કયા પ્રવાસન સ્થળો કરવામાં આવ્યા બંધ ?

0
વલસાડ: હાલમાં ગુજરાતના જીલ્લાઓ તથા પડોસી રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણના કેસોમાં વધારો જોવા મળેલ છે અને ત્યાંથી આવતા સહેલાણીઓ દ્વારા કોરોના સંક્રમણ વધવાની શક્યતા...