કપરાડાના સુખાલા ગામની આગામી ગ્રામ પંચાયતની ચુંટણી સમરસ કરવાનો લોક સંકલ્પ !
કપરાડા: આજરોજ કપરાડા તાલુકા સુખાલા ગામના વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી વસંતભાઈ બી.પટેલના અધ્યક્ષ સ્થાને જાહેર સભામળી, સુખાલા ગાર્ડન, સાઈધામ ખાતે ગામના સરપંચશ્રી મતિ...
પ્રજાની અનેક રજુવાતો છતાં ધરમપુર-વાંસદા રોડના ન પુરતા ખાડાઓ મંત્રીના આવવા ટાણે 5 જી...
ધરમપુર: આજરોજ ધરમપુર ખાતે આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો કાર્યક્રમ આસુરા ખાતે યોજવાના કારણે તંત્ર દ્વારા આસુરા બિરસામુંડા સર્કલ થી વાંસદા જતા રોડ પર આજે કેટલા...
ધરમપુરના પાણી પુરવઠા વિભાગની અસંતોષીય કામગીરી સામે 5 ગામના આગેવાનોએ આપ્યું આવેદનપત્ર
ધરમપુર: આજરોજ ધરમપુરમાં આવેલા કરંજવેરી, મોટીઢોલ ડુંગરી, ખટાણા, રાજપુરી તલાટ, વિરવલ ગામોના આગેવાનોએ પોતાના પડતર સમસ્યા ન ઉકેલાતા કલેક્ટર સાહેબશ્રી ને ઉદ્દેશીને નાયબ કાર્યપાલક...
ધરમપુર પાણી પુરવઠા વિભાગની ઊંઘ હરામ કરવાનો સમય આવી ગયો છે: કલ્પેશ પટેલ
ધરમપુર: આજરોજ રાત્રે રસ્તાની સાઈડે જે મોટા પાઇપો નાખવામાં આવ્યા છે જે કોઈ પણ ખેડૂતોની સંમતિ લેવામાં આવી નથી જેથી તે બાબતે મોટીઢોલ ડુંગરી...
કપરાડા સુથારપાડામાં જનનાયક- ધરતી આબા બિરસા મૂંડાની ઉજવાઈ જન્મજયંતી
કપરાડા: આજરોજ કપરાડા તાલુકાના સુથારપાડા ખાતે મહાન ક્રાંતિવીર, જનનાયક, ધરતી આબા બિરસા મૂંડાના જન્મદિવસની રેલી તથા તેમના વિચારોની ચર્ચા-વિચારણા કરી મહાન વિભૂતિના સમાજ ઉત્થાનની...
નાનાપોંઢામાં યોજાયો આદિવાસી સાહિત્યમંચ કાર્યક્રમ
નાનાપોંઢા: એન.આર.રાઉત હાઈસ્કૂલ ખાતે આદિવાસી સાહિત્ય સર્જકોનો અને સાહિત્ય રસિકોનો દીપોત્સવી મિલન કાર્યક્રમ આદિવાસી સાહિત્ય મંચ દ્વારા આયોજિત યોજાયો હતો. સાહિત્ય સર્જકો અને સાહિત્ય...
ડૉકટર હોય તો આવા.. જેની પુન: નિમણુંક કરવા આખું ગામ આવ્યું તંત્ર સામે અને...
કપરાડા: ગતરોજ કપરાડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નારવડના મકાનનું રાજ્યકક્ષાના મંત્રીશ્રી જીતુભાઈ દ્વારા ઉદ્ઘાટન કરવા આવ્યું ત્યારે લોકો ત્યાં સ્થાનિક 20 ગામોના લોકોએ ડો.અજયભાઇ...
કપરાડા તાલુકાના પાનસ ગામમાં BJYM મહામંત્રી પ્રભાકર યાદવના અધ્યક્ષ સાથે થયું રક્તદાન શિબિરનું આયોજન
કપરાડા: વલસાડના કપરાડા તાલુકાના પાનસ ગામમાં આવેલા વનૌષધિ કેન્દ્ર ખાતે સંવેદના એક પહેલ કપરાડા પાર્થ ટ્રેડર્સ વાપી સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ અને રેમ્બો...
ધરમપુરના ખારવેલમાં યોજાયેલી ‘આદિવાસી પ્રીમિયર લીગ’નો ક્રિકેટ રમી અનંત પટેલે કરાવ્યો પ્રારંભ
ધરમપુર: ક્રિકેટ જેવી હાઈપ્રોફાઈલ રમતમાં આદિવાસી યુવાનો આગળ વધે અને દેશની ક્રિકેટ ટીમમાં સામેલ થવાનું અને આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરવાના સપનાં સેવે એવા શુભ...
વલસાડ કોંગ્રેસ સમિતિએ આદિવાસી વિસ્તારોની બંધ એસ.ટી બસો શરુ કરવા મુખ્યમંત્રીને અનુલક્ષીને લખ્યો પત્ર
વલસાડ: ગતરોજ વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ આદિવાસી વિસ્તારમાં કોવિડ-19ને ધ્યાનમાં લઈ રાજ્ય સરકાર દ્વારા અનેક એસ.ટી બસો બંધ...
















