જાણો: વલસાડના કયા ધારાસભ્ય પર લાગ્યો.. ‘વિકાસના કામ અંગે સવાલ કર્યો તો માર મારવાની...
વલસાડ: હાલમાં જ વલસાડના ડુંગરી રેલવે ઓવરબ્રિજની માટી ધસી પડવાને લઈને સવાલ પૂછતાં વલસાડના એક જાગૃત નાગરિકને ધારાસભ્ય ભરત પટેલ પર જાહેરમાં ગાળાગાળી કરી...
ધરમપુરના NH 56 પર ખાડાના લીધે આસુરા પાસે રાત્રીએ યુવાનનો અકસ્માત.. ક્યાં સુધી વહીવટીતંત્ર...
ધરમપુર: ચંદ્રની ધરતી સમાન ધરમપુરમાં નેશનલ હાઈવે 56 પર પડેલા મસ મોટા ખાડાના કારણે આસુરા ગામ પાસે ગઈ રાત્રે ધરમપુર કોઈ કામ અર્થે આવેલા...
ધરમપુરના મોટીઢોલ ડુંગરી ગામની પ્રાથમિક શાળામાં થયું વૃક્ષારોપણ.. ધરમપુર RFO અને સમાજસેવક નિલમ પટેલ...
ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના મોટીઢોલ ડુંગરી ગામની પ્રાથમિક શાળામાં SMC ના અધ્યક્ષ અને અનિલ ભાઇ, શિક્ષણવિદ પ્રદિપભાઈ અને સમિતિ દ્વારા ધરમપુર RFO શ્રી હિરેનભાઈ...
કપરાડાના પેટ્રોલ પંપ લૂંટની ફરિયાદ ખોટી નીકળી.. કર્મચારીએ જ લૂંટનું રચ્યું નાટક.. પોલીસ...
કપરાડા: એકાદ મહિના પહેલા કપરાડા તાલુકામાં આવેલા HPના હરિ ઓમ બાવન પેટ્રોલ પમ્પમાં કામ કરતા કર્મચારીએ તેના સાળાને આપેલા રૂ.34 હજાર પરત આવે તેમ...
મણીપુરની બે આદીવાસી મહિલાઓની નગ્ન પરેડ અને ગેંગરેપની દર્દનાક ઘટનાના વિરુદ્ધમાં વલસાડ કલેકટરને અપાયું...
વલસાડ: મણીપુર બે આદિવાસી મહિલાઓ સાથે થયેલી વિચલિત દર્દનાક હિંસાના પગલે વલસાડ જિલ્લામાં ગતરોજ કલેકટરને આ ઘટનામાં ન્યાય મળે અને આવી જધન્ય અપરાધ...
ધરમપુરની આદિવાસી મહિલા ખેડૂતોએ કહ્યું.. જો અમારી ખેતી લાયક જમીન વહીવટીતંત્ર લઈ લેશે તો...
ધરમપુર: આજરોજ ધરમપુર મામલતદાર કચેરીમાં જંગલ જમીનમાં આદિવાસી ખેડૂતોના કબ્જા બાબતે આપેલ નોટિસના વિરોધમાં વાંધો રજૂ કરવામાં આવ્યો. જેમાં આદિવાસી ખેડૂતો છેલ્લી 3 પેઢી...
ધરમપુરના માલનપાડા ડુંગર સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા યોજાયો વૃક્ષારોપણ કાર્યક્ર્મ..
ધરમપુર: ગ્લોબલ વોર્મિગના વધતાં જતાં પ્રમાણને અટકાવવા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ- ગુજરાત સરકાર દ્વારા સ્વામી વિવેકાનંદ વન સંદર્ભે વૃક્ષારોપણ કાર્યક્ર્મ ધરમપુર ના...
કપરાડાના 6 ગામોના વિદ્યાર્થીઓ જીવના જોખમે નદી પાર કરવા મજબૂર.. વહીવટીતંત્ર અને ધારાસભ્ય જવાબદાર..ગ્રામજનો
કપરાડા: ગુજરાતના ચેરાપુંજી તરીકે ઓળખાતા કપરાડા તાલુકા છેલ્લાં ઘણાં વર્ષોથી વિકાસથી વંચિત છે તેની તાજું ઉદાહરણ કપરાડા 6 ગામોમાં ઊચા ચેકડેમો કે બ્રિજ ન...
કપરાડાના દહીંખેડ ગામની ખાડીમાં બે માણસો તણાયા.. 28 કલાક પછી મળી લાશ..
કપરાડા: હાલમાં વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે કપરાડા તાલુકામાં ખેતરમાં કામ અર્થે ગયેલા અને બજારમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા ગયેલા બે...
મણીપુરની હિંસાને લઈને SAS દ્વારા અપાયું આવેદનપત્ર અને 22 જુલાઈએ સમગ્ર કપરાડા બંધનું થયું...
કપરાડા: હિંસાગ્રસ્ત મણિપુરમાં બનેલી અમાનવીય ઘટનાને લઈને સમગ્ર દેશના આદિવાસી વિસ્તારોના લોકોમાં ઊડો પ્રત્યાઘાત પડ્યો છે ત્યારે ગુજરાતના છેવાડે આવેલા કપરાડાના આદિવાસી વિસ્તારના લોકો...
















