વાંસદાના શ્રદ્ધા મંદિર કાવડેજ ખાતે બારતાડ અને ખાટાઆંબા જિલ્લા પંચાયત સીટની “ગાંવ ચલો અભિયાન”...
વાંસદા: શ્રદ્ધા મંદિર કાવડેજ ખાતે 'ગાંવ ચલો અભિયાન' અંતર્ગત એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં માજી તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી જીજ્ઞાબેન...
વાંસદામાં ‘તને અરજી કરવાનો બહુ શોક છે’ એમ કહી માજી સરપંચને માર મારી કર્યા...
વાંસદા: બે દિવસ પહેલાં વાંસદાના વાંસિયા તળાવના વર્તમાન સમયના મહિલા સરપંચના પતિ અને માજી સરપંચ વચ્ચે ઢીક્કામુક્કી થયાની ઘટના બનવા પામી હતી જેની પોલીસ...
શ્રી ગ્રામસેવા મંડળ વાંસદા સંચાલિત શ્રી સાંદિપની આશ્રમશાળા ઉપસળના “44” માં સ્થાપના દિનની ઉજવણી..
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તારના આદિવાસી બાળકોમાં સંસ્કારનું સિંચન કરતી કેળવણીનું ઉત્તમ દ્રષ્ટાંત એટલે ગ્રામસેવા મંડળ વાંસદા તેમના દ્વારા સંચાલિત સાંદિપની આશ્રમશાળા ઉપસળમાં...
વાંસદામાં ડૉ. કે.સી.પટેલના હસ્તે 744.25 વિકાસના કામોના કરાયા ખાતમુહૂર્ત…
વાંસદા: આજરોજ નવસારીના વાંસદા તાલુકામાં વિવિધ યોજનાઓ અંતર્ગત 744. 25 કરોડના વિકાસના કામોના ખાતમુહૂર્ત વલસાડ ડાંગ વાંસદાના સાંસદ ડો.કે.સી.પટેલના હસ્તે કરવામાં આવ્યા હોવાનું જાણવાનું...
રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ વાંસદાના ઉનાઈમાંથી થશે પસાર.. શું કહ્યું અનંત પટેલે..
વાંસદા: વર્તમાન સમયમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા બિહારમાં છે પણ જ્યારે ગુજરાતમાં પ્રવેશ છે ત્યારે ખાસ કરીને નવસારીમાં વાંસદા-ચીખલીના મત વિસ્તારમાં એટલે...
વાંસદામાં જન મન કાર્યક્રમમાં આવાસો આપવાની વાત પોકળ.. આદિમજૂથના લોકો અનંત પટેલ સાથે ઉતર્યા...
વાંસદા: વાંસદા તાલુકામાં જન મન કાર્યક્રમમાં આવાસો આપવાની વાત પોકળી સાબિત થઈ, આદિમજૂથના લોકોને માત્ર 23 આવાસ આપવામાં આવ્યા છે જેને લઈને વાંસદા તાલુકાના...
પ્રજ્ઞાસૌરભ હાઈસ્કૂલ મનપુરમાં વાર્ષિક ઈનામ વિતરણની ભવ્ય ઉજવણી…
વાંસદા: બાળકોના સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ માટે સતત પ્રયત્નશીલ વાંસદા તાલુકામાં આવેલ પ્રજ્ઞા સૌરભ માધ્યમિક શાળા મનપુર માં ડૉ.મનીષભાઈ પટેલ ની અધ્યક્ષ સ્થાને વાર્ષિક ઈનામ...
ચીખલીમાં ગુજરાત કોર્ટના જસ્ટિસ શ્રીમતી સુનીતા અગ્રવાલના હસ્તે નવ નિર્મિત કોર્ટ બિલ્ડીંગનુ લોકાર્પણ..
ચીખલી: ગુજરાત હાઇકોર્ટના માનનીય ન્યાયાધીશ શ્રીમતી સુનીતા અગ્રવાલના મુખ્ય ન્યાયાધીશના હસ્તે અને માનનીય શ્રીમતી કે.ડી. દવેની ઉપસ્થિતિમાં નવસારી જીલ્લાના પ્રિન્સિપાલ સેશન જજના વરદ હસ્તે,...
પ્રેમમાં એક ન થયા તો કર્યો પ્રેમીપંખીડાનો આત્મહત્યાનો પ્રયાસ.. પ્રેમીના રામ રમી ગયા.. પ્રેમિકાનો...
નવસારી: પ્રેમી પંખીડાના લગ્ન થવા શક્ય ન બનતા મોતને વ્હાલુ કરવાનો નિર્ણય કર્યો પણ આત્મહત્યા કરવાના પ્રયાસમાં યુવકે ફાંસો ખાધો તો તેના રામ રમી...
75 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી વાંસદાના ગાંધી મેદાન ખાતે નાણાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી...
વાંસદા: નવસારી જિલ્લાની 75 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી વાંસદા તાલુકામાં આવેલાં ગાંધી મેદાન ખાતે કરવામાં આવી હતી. જેમાં ગુજરાત રાજ્યના નાણાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ...
















