વાંસદા અને આહવા તાલુકામાં ચેતના સંસ્થાના “આરોગ્ય” કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી..

0
વાંસદા: આજરોજ વાંસદા અને આહવા તાલુકામાં ચેતના સંસ્થાના "આરોગ્ય" કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ચેતના સંસ્થા અમદાવાદ અને લાર્સન...

ચીખલીના રાનવેરીકલ્લા ગામમાં જમીન સંપાદન મુદ્દે કલેકટર અને પોલીસ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો...

0
ચીખલી: હાલમાં જ ચીખલી તાલુકાના રાનવેરીકલ્લા ગામમાં જાહેરનામાં વગર ભારત માલા પ્રોજેકટ અંતર્ગત જમીન સંપાદન કરવા માટે આવેલા હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને કલેક્ટર...

દિલ્હી ખાતે પ્રજાસત્તાક સમારોહમાં રાનકુવા હાઈસ્કૂલની 3 વિદ્યાર્થીનીઓની પસંદગી: નવસારી જિલ્લાનું ગૌરવ..

0
નવસારી: 26 જાન્યુઆરી વડાપ્રધાનશ્રીના વરદ્હસ્તે લાલ કિલ્લા ખાતે યોજાતા સમારોહમાં ભારત સરકાર દ્વારા દેશભરમાંથી આમંત્રણ આપવામાં આવે છે.ત્યારે આદિજાતિ કલ્યાણ મંત્રાલય દ્વારા ગુજરાત રાજ્યના...

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વાંસદામાં ‘વન સેતુ ચેતના યાત્રા’ આપી લીલીઝંડી.. શું કહ્યું લોકોને..

0
વાંસદા: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે નવસારી જિલ્લાના વાંસદા ખાતેથી રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આયોજિત ‘વન સેતુ ચેતના યાત્રા’ને રાજ્યના મંત્રીશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ,...

શ્રી વાંસદા તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી પ્રતાપ હાઇસ્કૂલ વાંસદામાં યોજાયો વાર્ષિક મહોત્સવ.. જુઓ...

0
વાંસદા: શ્રી વાંસદા તાલુકા કેળવણી સંચાલિત મંડળ શ્રી પ્રતાપ હાઇસ્કૂલ વાંસદામાં પ્રાથમિક માધ્યામિક અને ઉચ્ચતર માઘ્યમિક વિભાગના સંયુક્ત કમે દર વર્ષની જેમ આ વર્ષે...

વાંસદાની ઉનાઈ APMC માર્કેટમાં ખેડૂતોને ભીંડાનો ઓછો ભાવ મળતા ખેડૂતો વિફર્યા.. કર્યો હંગામો.. જુઓ...

0
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના ઉનાઈ ખાતેના માર્કટયાર્ડમાં ભીંડા ભાવ મુદ્દે વેપારીઓ અને ખેડૂતો વચ્ચે હોબાળો મચતા ખેડૂતોએ માર્કેટમાં હોબાળો મચાવ્યો હતો.એપીએમસી માર્કેટમાં ઉનાઈ સહિત...

કેલિયા પ્રા.શાળાનો સ્થાપના દિવસની ઉજવણી કાર્યક્રમ યોજાયો.. જુઓ વિડીઓ…

0
વાંસદા: કેલિયા  પ્રા. શાળાનો 72 મો  શાળા સ્થાપના દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી પ્રગતિ ગૃપ  દ્રારા બ્લડ ડોનેશન કેમ્પ પણ ડો. ભાવેશભાઇ દેશમુખના અધ્યક્ષ...

ખિસ્સા ખંખેરવા આવે છે આવા કોલ, મેસેજ અને સ્ક્રીનશોટ.. હું તો બચ્યો.. તમે છેતરાઈ...

0
વાંસદા: આજે અમુક લોકો છેતરીને પૈસા કમાવાનો એક ધંધો લઈને બેઠા છે. આપણે આખો દિવસ ધંધો કરી જે 500 1000 નો ધંધો કરી છીએ...

ઉનાઈ મંદિરમાં મુખ્યમંત્રીશ્રીએ કરી રાજ્યના નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ અને પ્રગતિની મંગલ કામના..

0
વાંસદા: ઉનાઈ મંદિર પરિસરમાં રૂ.૧.૭૬ કરોડના ખર્ચે નિર્માણ પામનાર શ્રી રામજી મંદિરનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભૂમિપૂજન કરી  માતાજી સમક્ષ શીશ ઝૂકાવી શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા...

ચીખલીમાં રાયોટિંગના ગુનામાં આરોપીઓના આગોતરા જામીન મંજૂર..

0
ચીખલી: રાનવેરીકલ્લા ગામે સુરત નાસિક અહમદનગર હાઈવે ના સર્વે દરમિયાન થોડા દિવસ પૂર્વે થયેલા ઘર્ષણમાં નોંધાયેલા રાઈટિંગના ગુનામાં સેશન કોર્ટ દ્વારા આરોપીઓના આગોતરા જામીન...