વાંસદાના ઝરીમાં ભવ્ય આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમ: પ્રકૃતિની પૂજા/શહીદોને શ્રદ્ધાંજલિ..આદિવાસી વિચારધારાના નિવેદનો
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના ઝરી ગામની સાંજે આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓને સમર્પિત એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતમાલા સંઘર્ષ સમિતિના પ્રમુખ...
વાંસદા ગાંધી મેદાન બન્યું ભાજપના ભવ્ય અભિવાદન અને આદિવાસી સંમેલનનું સાક્ષી..
વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા ખાતે આજે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા યોજાયેલ ‘આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ’ અને આદિવાસી સંમેલન ભવ્ય રીતે પાર પડ્યું. ગાંધી...
વાંસદા ખાતે યોજાયો ‘આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ’ શું હતી વિશેષતા..
વાંસદા: આજરોજ વાંસદાની પાવન ધરા પર આજે અત્યંત ઉત્સાહ અને ઉમંગ સાથે ‘આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ’ ભવ્ય રીતે યોજાયો. કાર્યક્રમમાં આદિવાસી સંસ્કૃતિનો અદ્ભુત સંગમ...
વાંસદા ખાતે યોજાશે ભવ્ય ‘આદિવાસી મહાસંમેલન’નું આયોજન, લોકોને ઉમટી પડવા જાહેર આમંત્રણ.. સાંસદ ધવલ...
વાંસદા: વાંસદા ખાતે આગામી 14 ફેબ્રુઆરીના રોજ એક ભવ્ય 'આદિવાસી મહાસંમેલન'નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈ અને કેન્દ્રીય...
ખારેલ દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે ખારેલ એકઝિટ પોઇન્ટ સ્પીડબ્રેકરના અભાવે મોતનો રસ્તો બનશે તો જવાબદાર...
ગણદેવા-ખારેલ: આજરોજ નવસારીના ગણદેવા-ખારેલ એક્સપ્રેસવેના નિર્માણ સાથે વિકાસની નવી ઊંચાઈઓ સર કરવામાં આવી રહી છે, પરંતુ સ્થાનિક લોકોની સુરક્ષા જાણે વિસરાઈ ગઈ હોય તેમ...
ખેરગામ-ધરમપુર સ્ટેટ હાઇવે પર તીવ્ર વળાંકોને કારણે અકસ્માતોનું જોખમ: ડો.નિરવ પટેલની મામલતદારને સ્પીડ બમ્પર...
ખેરગામ: ખેરગામ-ધરમપુર સ્ટેટ હાઇવે પર ભૈરવી વિસ્તારમાં તીવ્ર વળાંકોને કારણે વાહનચાલકોને અકસ્માતનું જોખમ વધી રહ્યું છે. આ વળાંકો પરથી આવતા જતા વાહનોને પૂરપાટ ઝડપે...
ઇન્સ્ટાગ્રામ પર અભદ્ર ટીપ્પણી કરનાર વિરુદ્ધ ફરિયાદ કરવા ગયેલા અરજદારને જ ખેરગામ પોલીસે આપી...
ખેરગામ: એક સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામની એક પોસ્ટ પર અભદ્ર લખાણ લખનાર ઈસમ વિરુદ્ધ ફરિયાદ કરવા ગયેલા અરજદારને જ ખેરગામ પોલીસે ધમકી આપ્યા હોવાનો...
વાંસદા પ્રાંત અધિકારીએ 700થી વધુ મુસ્લિમ મતદારોને નજર અંદાજ કરતા પોલીસના પગથીએ..
વાંસદા: મુસ્લિમ સમાજના વાંસદા વિધાસભાના મતવિસ્તારમાં રેહતા 1980 જેટલા મતદારોના ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતગર્ત સમાજના મતદારોના નામ કમી...
વાંસદાના CRPF માં 22 વર્ષ ફરજ બજાવનારા કમલેશભાઈ દેશના અસલી હીરો છે: અનંત પટેલ
વાંસદા: ભારતીય પેરા મિલિટરી ફોર્સ CRPFમાં 22 વર્ષની લાંબી અને ગૌરવપૂર્ણ સેવા આપ્યા બાદ હેડ કોન્સ્ટેબલ શ્રી કમલેશભાઈ દીલીપભાઈ પટેલે તાજેતરમાં નિવૃત્તિ પ્રાપ્ત કરી...
વાંસદા પ્રાંત અધિકારીના ‘ઓરમાયા’ વર્તનથી મુસ્લિમ સમાજમાં ભારે રોષ: આવેદનપત્ર આપ્યા વગર જ આગેવાનો...
વાંસદા: ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત વાંસદા વિધાનસભા વિસ્તારમાં મુસ્લિમ સમાજના મતદારોના નામ કમી કરવા માટે અપાયેલી વાંધા અરજીઓ...
















