પ્રેમસંબંધને લઇ ટેન્શનમાં રહેતા વાંસદાના યુવક આખરે હિંમત હારી ગળે ખાધો ફાંસો..

0
વાંસદા: પ્રેમ પામવામાં નકામી મળતા ફરી એક યુવક પોતાની જિંદગી ટુકાવી હોવાની ઘટના વાંસદા તાલુકા દુબલ ફળિયા ગામમાંથી સામે આવી છે 19 વર્ષીય યુવક...

ગોડથલ ગામનો ખેર-ચોર અર્જુન પટેલ ધકેલાયો જેલના સળિયા પાછળ, 23 ગુના માં સંડોવાયેલો રીઢો...

0
ચીખલી: વલસાડ ઉત્તર વન વિભાગે ચીખલી તાલુકાના ગોડથલ ગામનો ખેર-ચોર 23 વન ગુનાઓમાં સંડોવાયેલા ગોડથલ ગામનો ખેર-ચોર અર્જુન પટેલ રીઢા ગુનેગારને 16 ટન ખેરના...

નવસારીના આદિવાસી યુવા એથ્લીટ ચેતન ભગરીયાની વધુ એક સિદ્ધિ, રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ કર્યું...

0
રાજસ્થાન: ઓલ ઇન્ડિયા નેશનલ ગેમ્સ ચેમ્પિયનશિપ ૨૦૨૬ રાજસ્થાનના અજમેર ખાતે યોજાઈ હતી. આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરનાર નવસારી-વાંસદા વિસ્તારના પ્રતિભાશાળી એથ્લીટ ચેતન...

ખેરગામમા શાંતિનગર સોસાયટીમા દિપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ. છાંયડો હોસ્પિટલના CCTV માં દિપડો થયો...

0
ખેરગામ: શાંતિનગર સોસાયટીમા દિપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે તેના પુરાવારૂપ છાંયડો હોસ્પિટલના સીસીટીવીમા શાંતિથી લટાર મારતો દિપડો આબાદ કેદ હોવાનું જણાવા મળ્યું...

ચીખલીમાં 18 ટન ગેરકાયદેસર ખેરના લાકડા જપ્ત; ગોડથલ ગામેથી લાકડા તસ્કર અર્જુન નિછાભાઈ પટેલની...

0
ચીખલી: આજરોજ ચીખલી અને વાંસદા વન વિભાગે એક સંયુક્ત ઓપરેશનમાં ગોડથલ ગામેથી 18 ટન ગેરકાયદેસર ખેરના લાકડા ભરેલી ટ્રક ઝડપી પાડી છે. આ મામલે...

સમસ્ત કુકણા સમાજ વાંસદા દ્વારા સ્નેહમિલન તથા સાંસ્કૃતિક કાર્યક્રમ ફાઇનલ રૂપરેખા તૈયાર કરવા મળી...

0
વાંસદા: સમસ્ત કુકણા સમાજ વાંસદા દ્વારા સ્નેહમિલન તથા સંસ્કૃતિ કાર્યક્રમ વાંસદાના મનપુર (હેલીપેડ) ખાતે સાંજે 7:00 કલાકે મેદાનમાં રાખવામાં આવેલ છે આ સ્નેહમિલન સાંસ્કૃતિક...

ચીખલીના ફડવેલ ગામના બિસ્માર રસ્તાઓ અંગે અંકિત પટેલ દ્વારા વારંવાર રજૂઆત છતાં રસ્તો નહીં...

0
ચીખલી: આજરોજ ચીખલી ફડવેલ મુખ્ય રસ્તાને જોડતો માકડ દગડથી પીંજાર ફળિયા થઈ સોનારીયા સુધીનો રસ્તો ખુબજ બિસ્માર હાલતમાં છે. ૧૩ વર્ષ પહેલા આ રસ્તો...

ખેરગામના મર્ડર કેસમાં આરોપીના જામીન મંજુર કરતી નવસારી સેશન્સ કોર્ટ..

0
ખેરગામ: આજરોજ ખેરગામના પતિ ગમતો ન હોવાની અને પતિને ઓઢણીથી ગળુ દબાવી હત્યા કર્યાના કહેવાતા મર્ડર કેસમાં આરોપીના જામીન મંજુર કરતી નવસારી સેશન્સ કોર્ટને...

વાંસદામાં ભાજપમાં ભંગાણ: ભાજપના મહામંત્રીના પુત્ર નિલેશ શિંગાડ/જાગૃત યુવા કુંજનભાઈ જોડાયા કોંગ્રેસમાં..

0
વાંસદા: ગતરોજ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીની ગણતરીના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે ભાજપના પ્રભાવશાળી કાર્યકર અને સિંગાડ ગામના માજી સરપંચ તેમજ ભાજપના...

26 જાન્યુઆરી માત્ર રાષ્ટ્રીય તહેવાર નથી; આ દિવસ આત્મચિંતન, આત્મસંકલ્પ અને આત્મજાગૃતિનો દિવસ છે.....

0
નવસારી: 26 જાન્યુઆરી માત્ર રાષ્ટ્રીય તહેવાર નથી; આ દિવસ આત્મચિંતન, આત્મસંકલ્પ અને આત્મજાગૃતિનો દિવસ છે. આ એ દિવસ છે, જ્યારે ભારતે પોતાને માત્ર સ્વતંત્ર...