ચીખલીના સાદડવેલ ગામમાં તોકતેના વાવાઝોડામાં થયેલા નુકશાનીના સર્વેમાં ભ્રષ્ટાચારની ગંધ !

0
ચીખલી: ચીખલી તાલુકાના સાદડવેલ ગામમાં તોકતે વાવાઝોડા દરમિયાન થયેલા નુકશાનનો સર્વે કરવામાં આવેલી ટીમનો સર્વે સત્ય વિહોણો હોવાનો આરોપ લગાવી ફરીથી ખેડૂતોના નુકશાનીનો સર્વે...

વાંસદામાં ખાનગી બેંકોના અને નાણાં ધીરનાર એજન્સીઓના એજન્ટોનું હપ્તા મુદ્દે લોકો સાથે ઉદ્ધત વર્તન

0
વાંસદા: ગતરોજ ચીખલી તાલુકામાં ખાનગી નાણાં ધીરનારની એજન્સીઓ અને ખાનગી બેંકો દ્વારા લોભામણી જાહેરાતો થકી વાંસદાના લીમઝર વિસ્તારોમાં મહિલા ગ્રૂપ બનાવીને ખાનગી લોન મોટા...

વાંસદાની ગ્રામ પંચાયતોમાં 15મા નાણાંપંચની ગ્રાન્ટ વાપરવા ન દેતા સરપંચોમાં રોષ

0
વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સરપંચોને વિતેલા એક વર્ષથી 15મા નાણાંપંચના રૂપિયા પંચાયતમાં જમા હોવા છતાં વાપરવા ન દેતા વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં...

ચીખલીના માંડવખડક ગામમાં મુન્નાભાઈ MBBS (શેખર)ની ધરપકડ

0
ચીખલી: વર્તમાન સમયમાં થઇ રહેલી મોટા પ્રમાણમાં બોગસ ડોક્ટરોની ધરપકડમાં જોઈએ તો દક્ષિણ ગુજરાતના જિલ્લોમાં જાણે રાફડો ફાટ્યો છે એમ લાગી રહ્યું છે સતત...

ચીખલીના સૂર્ય શકિત કિસાન યોજનામાં છેતરાયેલા ખેડૂતોએ લોકનેતા અનંત પટેલનો ઝાલ્યો હાથ !

0
ચીખલી: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાનાં ખેડૂતો સાથે સૂર્ય શકિત કિસાન (Sky) યોજના હેઠળ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા અન્યાય થયાની મુદ્દે ખેડૂતોએ ભેગા મળીને...

દિવાળી બેન ટ્રસ્ટ અને વાંસદા ભાજપના યુવા મોર્ચા તરફથી જામલીયા ગામમાં અનાજકીટ વિતરણ !

0
વાંસદા: ગતરોજ વાંસદાના જામલીયા ગામમાં કોરોના કાળમાં કપરી પરિસ્થિતિ જીવન ગુજરાન ચલાવતા ૧૫ જેટલા પરિવારના જરૂરીયાતમંદ લોકોને દિવાળી બેન ટ્રસ્ટ બારડોલી અને વાંસદાના ભાજપના...

વાંસદાના સુખાબારી ગામમાં બે કેરી ચોર યુવાનો નશાની હાલતમાં ઝડપાયા !

0
વાંસદા: ગતરોજ વાંસદાના સુખાબારી ગામમાં કેસર કેરીની સુખાબારી ગામના અને લિમઝર ગામના યુવાનો દ્વારા  દારૂનો નશો કરી ચોરી કર્યાની ઘટના સામે આવી છે જેમાં...

વાંસદાના વાંદરવેલા ગામના કિશોરે ૧૫ વર્ષીય કિશોરી પર આચર્યું દુષ્કર્મ !

0
વાંસદા: નવસારીના વાંસદા તાલુકાના વાંદરવેલા ગામે રહેતા કિશોર એક ગામની સગીર કિશોરીને શુક્રવારે સાંજે બાઇક પર બેસાડી ચીખલી તાલુકાના બામણવેલ ગામમાં લઇ જઈ મિત્રની...

કપરી પરિસ્થિતિનું નિરીક્ષણ કરવાવાળા અનેક આપવા વાળો એક: જનસમૂહ

0
વાંસદા: વર્તમાન ચાલી રહેલી મહામારીમાં લોકનેતા અનંત પટેલ દ્વારા વાંસદા-ચીખલી તાલુકામાં ગામોમાં આવેલી PHC CHC જેવા સરકારી આરોગ્ય કેન્દ્ર પર આરોગ્ય લક્ષી સુવિધાઓ હોય...

વાંસદાના રવાણીયા ગામની પરિણીતાનો પીપલખેડ ગામમાં આપઘાત: ભેદ અકબંધ !

0
વાંસદા: હાલમાં વાંસદા તાલુકા હત્યા અને અને આપઘાતના કિસ્સાઓ મોટા પ્રમાણમાં સામે આવવા લાગ્યા છે ગતરોજ પણ વાંસદાના રવાણીયા ગામની યુવાન પરણીતાએ ભેદી સંજોગોમાં...