નાચગાનમાં રચ્ચા-પચ્ચા આદિવાસી સમાજના ઠેકેદારો હવે તો જાગો આપણા હકો અને અધિકારો છીનવાઈ રહ્યા...

0
વાંસદા: શું આદિવાસી સમાજ ખરેખર પોતે જ પોતાનું પતન તરફ આગળ વધી રહ્યો છે શું નાચગાન જ આપણી સંસ્કૃતિ છે. શું આ રીત- રીવાજો...

ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવી ખેરગામનું નામ રોશન કરતો ઉજેશ પટેલ

0
ખેરગામ: હાલના સમયમાં યુવાઓ પોતાનુ ભવિષ્ય એન્જિનિરિંગ, ડોકટર, રમત જગત, વેપાર જગત એવા ઘણા ક્ષેત્રમાં પોતાનું ભવિષ્ય બનાવવા માટે તત્પર રહેતા હોય છે ત્યારે...

નવસારીમાં રસ્તો ક્રોસ કરી રહેલા વૃદ્ધને બાઈક ચાલકે લીધો અડફેટે

0
નવસારી: નવસારી શહેરમાં બાઇકચાલકો બેફામ ફરતા હોવાના કારણે ઘણા અકસ્માતો નોંધાય રહ્યા છે ત્યારે આજે વધુ એક અકસ્માત નવસારીના જુનાથાણા પાસે આવેલી શ્રી રામ...

વાંસદામાં આદિવાસી સમાજના લોકોએ કરી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

0
વાંસદા: આજે નવસારી જિલ્લામાં અને તાલુકા સ્તરે રાજકીય પાર્ટીઓ અને સામાજિક સંગઠનો અને ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં આદિવાસી સમાજના લોકો 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી...

આજથી અતિશુભ પાંચ સોમવારવાળા શ્રાવણની શરૂવાત..!: શિવભક્ત

0
વાંસદા: આજે સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવાની સાથે જ શિવમંદિરોમાં ભગવાન શિવની મહિમા અને ગુણગામ ગુંજી ઉઠયો હતો વાંસદા તાલુકાના સ્થાનિક વિસ્તારના ઘણા...

વાંસદાના તાલુકા યુવા મોર્ચા ભાજપ દ્વારા સરદારની મૂર્તિને અપાયું સમ્માન

0
વાંસદા: ગતરોજ નવસારી જિલ્લાના વાંસદા તાલુકા યુવા મોર્ચા ભાજપ દ્વારા દરેક વખતની જેમ વાંસદાના ગાંધી મેદાન પાસેના ચાર રસ્તા પર આવેલી સરદાર પટેલની મૂર્તિની...

ચીખલીમાં ભાજપના ‘યુવા શક્તિ દિન’ની સામે કૉંગ્રેસનો ‘યુવા બેરોજગાર દિવસ’ ઉજવાયો

0
ચીખલી: વર્તમાન સમયમાં ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે ત્યારે ગતરોજ ચીખલી તાલુકામાં ભાજપના 'યુવા શક્તિ દિન'ની ઉજવણીના વિરોધમાં કૉંગ્રેસના કાર્યકર્તાઓએ 'યુવા બેરોજગાર દિવસ' પ્લયે કાર્ડ...

નવસારીમાં ઈજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટે આજે GUJCETની પરીક્ષા

0
નવસારી: આજે ધોરણ 12 પછીના ઈજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટે આજે રાજ્યભરમાં ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે રાજ્યમાં 574 બિલ્ડિંગોના પાંચ હજાર 932 બ્લોકમાં લેવાનારી...

વાંસદામાં ૯ મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની તૈયારી કરતી આદિવાસી ન્યુ જનરેશન

0
વાંસદા: અગામી સમયમાં વાંસદા તાલુકામાં ૯ મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી નિમિત્તે આદિવાસી સમાજના યુવાનો દ્વારા ઉજવણી કરવા માટે શહેરના જાહેર સ્થળો...

ચીખલીના સુરખાઇ ગામ ખાતે 9 મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનની પૂર્વ તૈયારીની મિટિંગ યોજાઈ

0
ચીખલી: ગતરોજ નવસારીના ચીખલી તાલુકાના સુરખાઇગામ ખાતે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનની પૂર્વ તયારી નિમિતે સુરખાય જ્ઞાન કિરણ ધોડિયા સમાજભવન પર મિટિંગ યોજવામાં આવી...