વાંસદા તાલુકાનો કેલીયા ડેમ સુકાતાં 19 ગામોની ખેતીમાં થશે મોટી અસર

0
વાંસદા: હાલના સમયમાં જ્યારે ખેડૂતોને વરસાદ હાથતાળી આપી રહ્યો છે ત્યારે વાંસદા ચીખલી અને ખેરગામ તાલુકાના ગામોના ખેડૂતો માટે જીવાદોરી કહી શકાય એવા વાંસદા...

ચીખલીના માંડવખડક ગામમાં નવનિયુક્ત કલેકટરની હાજરીમાં કરાઈ રાત્રી ગ્રામસભા

0
ચીખલી: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના માંડવખડક ગામમાં રાત્રી ગ્રામ સભા યોજવવામાં આવી હતી જેમાં ગામના વિવિધ પ્રશ્નોનુ સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું...

વાંસદાની રાણી ફળિયા ગ્રામ પંચાયત અને ટ્રાઇબલ વિભાગ દ્વારા ખેડૂતોને આંબા કલમ વિતરણ

0
વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના રાણી ફળીયા ગામની ગ્રામ પંચાયત દ્વારા આજરોજ ટ્રાઈબલ વિભાગની PSP યોજના હેઠળ બપોરે ૧૨:૦૦ વાગ્યાના સમયગાળામાં ૩૨ જેટલા ગામના...

રૂમલા CHCના તબીબો, દર્દીઓ અને સ્ટાફને લોકનેતા અનંત પટેલ આપી ખુશીઓની સોગાત  

0
ચીખલી: કોરોના કાળ દરમિયાન નવસારી જિલ્લાના રૂમલા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લાં કેટલાંક સમયથી બંધ એક્ષ-રે મશીનને લોકનેતા અનંત પટેલની આર્થિક મદદથી નવજીવન મળ્યાની ખુશી...

ચીખલીમાં ત્રણ વર્ષીય બાળકે અજાણતા ઝેરી દવા પી લેતા સારવાર બાદ થયું મૃત્યુ

0
ચીખલી: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાનાં ખાંભડા ગામના ત્રણ વર્ષીય બાળકે અજાણતા ઝેરી પ્રવાહી પી લેતા લાંબી સારવાર બાદ મૃત્યુ થયાની ઘટનાથી તેમના પરિવાર બહાર...

નવસારીના ઘેલખડી ગામમાં થયેલી યુવાનની હત્યામાં ૪ આરોપી ઝડપાયા

0
નવસારી: આજરોજ નવસારી જિલ્લાના ઘેલખડી ગામમાં રવિવારના દિવસે જૂની અદાવતમાં યુવાન પર હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યાના મામલામાં 6 આરોપીઓમાંથી 4 આરોપીઓને નવસારી પોલીસ...

ડાંગરના પાકને બચાવવા ડાબાકાંઠા નહેર દ્વારા પાણી છોડવાની ચીખલીના ખેડૂતોની માંગ

0
ચીખલી: આજરોજ નવસારીના ચીખલી તાલુકામાં વરસાદ ખેંચાતા ડાંગરના પાકને બચાવવા ડાબાકાંઠા નહેર દ્વારા યોગ્ય વ્યવસ્થા ઉભી કરી આપવામાં આવે અને તાત્કાલિક ધોરણે પાણી છોડવામાં...

BTTS સંગઠન ગુજરાતમાં ગરીબ, શોષિત વંચિતોનો અવાજ બનશે: પંકજ પટેલ

0
ગણદેવી: ગુજરાતમાં ૨૦૨૨ની ચુંટણી યોજાવાની છે અને તેને લઈને ગુજરાતમાં તમામ પાર્ટીઓ પોતાના પક્ષને મજબૂતાઈ આપવા લોકો વચ્ચે જઈ લોકોના મુદ્દાઓને સાંભળી રહી છે...

ચીખલી પોલીસે ચુસ્તતા બતાવી એસ. ટી ડેપો પરથી પકડયા મોબાઈલ ચોર

0
ચીખલી: હાલમાં જ ચોરી-લુંટફાટની અને હત્યાની ઘટનાઓ સામે આવી રહ્યા છે ત્યારે આજરોજ ચીખલી પોલીસે એસ. ટી ડેપો પરથી મોબાઈલ ચોરને 6 જેટલા મોબાઈલ...

વાંસદામાં આદિવાસી સમાજના લોકોએ ભેગા મળી પરંપરા મુજબ કરી હવાન વિધિ !

0
વાંસદા: વર્તમાન સમયમાં પણ આદિવાસી સમાજ પોતાની પરંપરા અને સંસ્કૃતિને સાથે જીવન વિતાવી રહ્યા છે ત્યારે  નવસારીના વાંસદા ગામનાં પાટા ફળીયા ખાતે આદિવાસી રીત-રીવાજ...