લોકનેતા અનંત પટેલની વિદ્યાર્થીઓની બસ ચાલુ કરવા મુદ્દે કરાયેલી પદયાત્રા સફળ.. માત્ર 6 દિવસમાં...
વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના અંતિમ ગામોમાં બસના અભાવે 8 કિમી.ચાલતા જવું પડે છે.વાંસદા-ચીખલીના ધારાસભ્યો અનંત પટેલને જાણ થતા વાંસદા કોંગ્રેસ સમિતીના આગેવાનો અને વાલિયો...
ચીખલીના ખાભડા ગામમાં 13 મી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસે આદિવાસી પરંપરા મુજબ લાઇબ્રેરીનુ...
ચીખલી: વર્તમાન સમયમાં જોવા જઈએ તો ઘણા યુવક યુવતી ઓ બે રોજગાર જોવા મળે છે. અને જમાનો થઈ ગયો કોમ્પિટીસન અને મોંઘવારી વધી છે...
13 સપ્ટેમ્બરના વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે ખેરગામના આછવણી આદિવાસી જનજાગૃતિ કાર્યક્રમ
ખેરગામ: 13 સપ્ટેમ્બરના વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે ખેરગામના આછવણી ગામના બંધાડ ફળીયા ખાતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આદિવાસી લોકોમાં જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં...
ખેરગામમાં બેફામ બની પુર ઝડપે ટ્રક અને ડમ્પર હંકારતા ચાલકો માટે રસ્તા પર મુકાયા...
ખેરગામ: એક તો ખરાબ રસ્તા અને ઉપરથી બેફામ બની પુર ઝડપે ટ્રક અને ડમ્પર હંકારતા ચાલકોના ત્રાસથી સામાન્ય પ્રજાના જીવ જોખમમાં મુકાયા છે ત્યારે...
ખેરગામમાં રસ્તાઓ ખરાબ તો હતા જ હવે જીવલેણ બનવા તરફ.. સવારે થયો ગંભીર અકસ્માત
ખેરગામ: ચોમાસું થમ્યું પણ આ ખરાબ રસ્તાના કારણે અકસ્માતોની સંખ્યા થમવાનું નામ નથી લઈ રહી ત્યારે ખેરગામમાં સવારે 7: 00 વાગ્યાની આસપાસ એક અકસ્માત...
ચીખલીના સાદડવેલ ગામમાં કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માત: બાઈક ચાલકનું મોત
ચીખલી: ગ્રામિણ સ્તરોમાં પણ એક પછી અકસ્માતોની વણઝાર લાગી હોય એમ કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે ગતરોજ ચીખલી તાલુકાના સાદડવેલ ગામમાં બાઈક અને...
ખેરગામ તાલુકામાં નેત્રદાન અંગે જનજાગૃતિ લાવવા માટે નાટકનું કરાયું આયોજન.. જુઓ વિડીયો
ખેરગામ: ઇન્ડિયન મેડિકલ એસોસિએસન અને જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલની વલસાડ શાખા દ્વારા સમસ્ત આદિવાસી સમાજ, ખેરગામના સહયોગથી ગ્રામ્ય વિસ્તારના લોકોમાં નેત્રદાન અંગે જનજાગૃતિ લાવવા માટે...
હત્યા કે આત્મહત્યા ? ખેરગામના બહેજ ગામમાં ફાંસો ખાધેલી શંકાસ્પદ હાલતમાં મળી મહિલાની લાશ.....
ખેરગામ: ગતરોજ ખેરગામ તાલુકાના બહેજ ગામના ચોકીફળિયા મનુબેન કરશનભાઈ ઘરેથી રવિવારના રોજ નીકળી ગયા હતા જેની લાશ ફાંસો ખાધેલી વિશ્વાસમાં ન આવે એવા ઝાડ...
વાંસદાના પીપલખેડ ગામમાં બાઈક-કારનો થયો ગંભીર અકસ્માત: બાઈક સવારનું ઘટના સ્થળ પર મોત
વાંસદા: ગ્રામિણ સ્તરે અસ્કમાનું સંખ્યા વધી રહી છે ત્યારે ગતરોજ વાંસદાના પિપલખેડ ગામના ત્રણ રસ્તા પર રાત્રે 8.30 કલાકે એક કાર ચાલકે બાઈકને અડફેટે...
જન્મદિવસ ઉજવણી આવી હોય તો ગમની શું તાકાત કે આદિવાસી સમાજમાં ખુશીઓના ઝરણાં વહેતાં...
ખેરગામ: પોતાના દિકરાના જન્મદિવસ પર હજારો લાખો ખર્ચ કરી વેડફાટ કરતાં પણ અંતરની ખુશી ન મેળવી શકતા માતા-પિતા માટે આ એક પ્રેરણા કહી શકાય...
















