અમદાવાદમાં ડાંગના યુવાનોને ઢોર માર્યાને લઈને ખેરગામના આદિવાસી યુવાનોએ આપ્યું આવેદનપત્ર..

0
ખેરગામ: ગતરોજ ખેરગામ તાલુકાના આદિવાસી યુવાઓ દ્વારા ડાંગના નિર્દોષ યુવકોને બેરહેમી માર મારી ન્યાયના કુદરતી સિદ્ધાંતો વિરુદ્ધ કામ કરનાર પોલિસકર્મી વિરુદ્ધ કડક પગલાં લેવા...

નવસારીમાં મંદિરના પગથીયા ઉતરતા સી.આર. પાટીલ લપસી ગયા, જુઓ વીડિયો

0
નવસારી: વરસાદી માહોલમાં પગથીયા પાણી હોવાથી ઊતરતી વખતે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ નવસારીની મુલાકાતે ગયા ત્યારે મંદિરમાં દર્શન કરી પરત આવી રહ્યા...

…..આ કારણે છે અનંત પટેલ લોકનેતા.. જાણો.. અને જુઓ વિડીયો..

0
વાંસદા: સુખમાં તો હર કોઈ તમારી સાથે ઉભા રહે પણ દુઃખ કે મુશ્કેલીઓ આવી પડે ત્યારે અમુક જ લોકો તમારી સાથે ઉભા રહી ને...

ડાંગના નિર્દોષ આઠ યુવાનોને પોલીસ દ્વારા ખોટી રીતે ઢોર માર મારવાને લઈને લડત લડવા...

0
વાંસદા: 07/07/2022 ના રોજ ડાંગ જીલ્લ્લામાં સુબીર તાલુકાના ટાંકલ પાડા અને ઉમરપાડાના આઠ યુવાનો પોલીસ કર્મચારી અને બે સિક્યુરિટી ગાર્ડ દ્વારા તેમની બેગ ચેક...

વાંસદાના લાખાવાડી ગામે ઘર પર ઝાડ પડતા વિધવા મહિલા પર તુટ્યો દુઃખોનો પહાડ..

0
વાંસદા: ગ્રામ્ય વિસ્તારોમાં અત્યાર સુધી કુલ 5 ઘર અને અનેક વૃક્ષ ધરાશાઈ થયા. હવામાન વિભાગની આગાહીને લઈને નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે...

ચીખલીના સિયાદા પ્રધાનપાડા ગામની વરસાદી ઝાપટાંમાં પ્રા.શાળાના આગળના ઓટલા પરની છત તૂટી..

0
ચીખલી: ગતરોજ ધોધમાર વરસાદ અને ભારે પવન ફુંકાતા એક સાથે ફૂકતા ચિખલી તાલુકાના સિયાદા પ્રધાનપાડા ગામની પ્રાથમિક શાળાના આગળના ઓટલા પરની છત તૂટીને જમીન...

વરસાદમાં તૂટી પડેલા ઘરમાં માજીની મદદે પોહચ્યા ખેરગામના યુવાનો: કોઈપણ ભૂખ્યું-તરસયું કે છત વગર...

0
ચીખલી: કાંટસવેલ ગામે નિસહાય વૃધ્ધાનું મુશળધાર વરસાદના કારણે ઘર તૂટી પડતા ખેરગામના યુવાનો પહોંચ્યા મદદે હાલમાં વરસી રહેલા મુશળધાર વરસાદે અનેક ગરીબ પરિવારોમાં ચિંતાનું...

ચીખલીમાં અનેક ઘરોમાં પાણી ઘુસ્યા, ઘણા કાચા ઘરને નુકસાન: જાણો કેટલા લોકોનું કરવું પડયું...

0
ચીખલી: ગતરોજ ચીખલીમાં આવેલા રાત્રીના સમયે પવન સાથે ધોધમાર વરસાદના કારણે તાલુકાની કાવેરી, અંબિકા, ખરેરા જેવી નદીઓ અને નાવણી, મરકી, નીરજ જેવા ખાડી, કોતરોમાં...

વાંસદામાં મેઘ તાંડવની સ્થિતિ: તાલુકામાં 29 માર્ગ બંધ, 42નું સ્થળાંતર

0
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકામાં મેઘ તાંડવ જોવા મળ્યું. વાંસદામાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને લીધે ગામડાઓના 26 જેટલા રસ્તાઓ બંધ...

ઉનાઇમાં જળબંબાકાર: ઢીચણ સમાં પાણીમાંથી ઉનાઈ માતાના દર્શનને જવા ભક્તો બન્યા મજબુર.. જુઓ વિડીયો

0
ઉનાઈ: ગુજરતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે નવસારી જિલ્લામાં પણ છેલ્લા ચાર દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જોકે આ વરસાદ રાહતને બદલે...