વાંસદા અને ધરમપુર વહીવટીતંત્રના પહેલાં.. તું ના રવૈયાના કારણે દર ચોમાસે નીચા પુલની સમસ્યા...

0
વાંસદા: છેલ્લા ઘણા વર્ષોથી વાંસદા અને ધરમપુરના વહીવટીતંત્રને જાણમાં છે કે વાંસદા તાલુકાના મોળા આંબા ગામમાં આવેલો બોપી નદીનો પરનો પુલ દર ચોમાસમાં ડૂબી...

ટોલ ટેક્ષ બચાવવા રાનકુવા સર્કલ પરથી જતા ટ્રાન્સપોર્ટના લાંબા ટ્રકોના લીધે ઉભું થયું સ્થાનિક...

0
ચીખલી: છેલ્લા ઘણાં સમય થી રૂમલા-ખુડવેલ-રાનકુવા-ટાંકલ માર્ગ પરથી ભારે થી અતિભારે ટ્રાન્સપોર્ટના લાંબા ટ્રકો અને અન્ય વાહનો પસાર થઇ રહ્યા હોવાના કારણે ગ્રામ્યવિસ્તાર ની...

નવસારીમાં મનરેગા કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નોને લઈને આપ્યું આવેદનપત્ર…

0
નવસારી: રાજ્યમાં ઠેર-ઠેર વિવિધ સંગઠનો અને સરકારી અને અર્ધ સરકારી કર્મચારીઓ પોતાની માંગણી અને પડતર પ્રશ્નોને લઈને આવેદનપત્ર અને આંદોલનો કરી રહ્યા છે ત્યારે...

વાંસદાની કુમાર શાળામાં PI કિરણ પાડવીએ યોજ્યો ‘જો હું પોલીસ હોઉં તો’ વિષય પર...

0
વાંસદા: આજરોજ પ્રો.પી.આઈ કિરણ પાડવી દ્વારા કુમાર શાળા વાંસદા ખાતે "જો હું પોલીસ હોઉં તો" વિષય પર નિબંધ લેખનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં...

દિકરી બની પુત્ર સમોવડી.. પિતાના અંતિમયાત્રા આપી કાંધ.. સમાજને દોરી નવી દિશા..

0
ચીખલી: વર્તમાન સમયમાં સ્ત્રી પુરુષ સમોવડી બન્યાનું ઉદાહરણ ચીખલી તાલુકાના કુકેરી ગામના માધવતળાવ ખાતે રહેતા મોહનભાઈ રવજીભાઈનું તારીખ 5 જુલાઈ 2022ના રોજ દુઃખદ અવસાન...

વાંસદા તાલુકામાં નદી-નાળા છલકાયા.. 12 કલાકમાં 7 ઈંચ વરસાદ.. વાહનવ્યવહાર ખોરવાયો

0
વાંસદા: છેલ્લા ત્રણ ચાર દિવાસોથી વાંસદા તાલુકામાં મેઘરાજાના આક્રમક સ્વરૂપ ધારણ કર્યા હોઅવાના કારણે ગઈકાલે વાંસદામાં ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો હવામાન ખાતાના જણાવ્યા...

વાંસદાના પાટાફળિયાના ગ્રામજનોએ તેરા ની હવાન કરી ડાંગર રોપણીનો કર્યો આરંભ..

0
વાંસદા: આદિવાસી લોકોની પરંપરા મુજબ વાંસદા ગામના પાટાફળિયા ખાતે તેરા ની હવાન કરવામાં આવી હતી. આ હવાન માં ગામ લોકો ભેગા મળીને ગામ દેવીની...

જાણો: કયા મુદ્દે અને કોણે કર્યું 12 જુલાઈ 2022 ના રોજ નવસારી ખાતે ભેગા...

0
નવસારી: આદિવાસી સમાજના લોકોને 12 જુલાઈ 2022 ના રોજ ભારતમાલા ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ હાઇવે કે પછી તાપી પાર નર્મદા રિવર લિંક પ્રોજેકટનો વિરોધ કરવા...

નવસારીમાં 11 જુલાઈએ સુરત નાસિક અહમદનગર ગ્રીન ફિલ્ડ સ્ટ્રીચ પ્રોજેક્ટના વિરુદ્ધ બાબતે મહારેલીમા જોડવા...

0
ચીખલી: હાલમાં આદિવાસી લોકો સરકારની જુદી-જુદી યોજના પોતાના સમાજ અને જળ જંગલ જમીનના અસ્તિત્વ માટે ખતરારૂપ જાણીને યોજનોનો વિરોધ કરી રહ્યા છે ત્યારે તાલુકાના...

વાંસદા તાલુકાના દુબળ ફળિયા ગામમાં કરાઈ પરંપરાગત વાધ દેવ અને ગામ દેવીનું પૂજાવિધિ

0
વાંસદા: હાલમાં આદિવાસી લોકો ચોમાસું પડતાની સાથે જ પોતાના ખેતી ક્ષેત્રમાં પીઢી દર પીઢી ચાલી આવતા પરંપરાગત દિવસો અને તહેવારો ઉજવણી કરી રહ્યા છે...