ડાંગરના પાકને બચાવવા ડાબાકાંઠા નહેર દ્વારા પાણી છોડવાની ચીખલીના ખેડૂતોની માંગ

0
ચીખલી: આજરોજ નવસારીના ચીખલી તાલુકામાં વરસાદ ખેંચાતા ડાંગરના પાકને બચાવવા ડાબાકાંઠા નહેર દ્વારા યોગ્ય વ્યવસ્થા ઉભી કરી આપવામાં આવે અને તાત્કાલિક ધોરણે પાણી છોડવામાં...

BTTS સંગઠન ગુજરાતમાં ગરીબ, શોષિત વંચિતોનો અવાજ બનશે: પંકજ પટેલ

0
ગણદેવી: ગુજરાતમાં ૨૦૨૨ની ચુંટણી યોજાવાની છે અને તેને લઈને ગુજરાતમાં તમામ પાર્ટીઓ પોતાના પક્ષને મજબૂતાઈ આપવા લોકો વચ્ચે જઈ લોકોના મુદ્દાઓને સાંભળી રહી છે...

ચીખલી પોલીસે ચુસ્તતા બતાવી એસ. ટી ડેપો પરથી પકડયા મોબાઈલ ચોર

0
ચીખલી: હાલમાં જ ચોરી-લુંટફાટની અને હત્યાની ઘટનાઓ સામે આવી રહ્યા છે ત્યારે આજરોજ ચીખલી પોલીસે એસ. ટી ડેપો પરથી મોબાઈલ ચોરને 6 જેટલા મોબાઈલ...

વાંસદામાં આદિવાસી સમાજના લોકોએ ભેગા મળી પરંપરા મુજબ કરી હવાન વિધિ !

0
વાંસદા: વર્તમાન સમયમાં પણ આદિવાસી સમાજ પોતાની પરંપરા અને સંસ્કૃતિને સાથે જીવન વિતાવી રહ્યા છે ત્યારે  નવસારીના વાંસદા ગામનાં પાટા ફળીયા ખાતે આદિવાસી રીત-રીવાજ...

ડેડીયાપાડામાં યોજાયેલી પ્રાથમિક શિક્ષક સંઘની ચુંટણીના પરિણામ જાહેર

0
ડેડિયાપાડા: દક્ષિણ ગુજરાતના નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં આજરોજ પ્રાથમિક શિક્ષક સંઘની ચુંટણી યોજવામાં આવી હતી જેમાં 757 માંથી 647 શિક્ષકોએ મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો...

પરંપરાગત સંસ્કૃતિ મુજબ માટીનો મેઘરાજાને જલ્દી પધારવા પાઠવ્યું આમંત્રણ

0
ચીખલી: આજરોજ ચીખલી તાલુકામાં મેઘરાજાને રીઝવવા ગ્રામ્ય વિસ્તારમાં બનાવી પરંપરાગત સંસ્કૃતિ મુજબ માટીનો મેહુલિયો બનાવી ઘરે ઘરે જઈ લોકો દ્વારા આવકાર આપી પાણી ચઢાવી...

ધરમપુરમાં થોડા દિવસના વિરામ બાદ વરસાદ આછો ફર્યો..ખેડૂતોમાં ખુશીનો માહોલ

0
ધરમપુર: છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પાછો ખેંચાયો હતો પરંતુ હવે ફરીથી ચોમાસું સક્રિયા થઇ ગયું છે એમ ધરમપુર તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. અગાઉ...

વાંસદામાં ભાજપ કોંગ્રેસના રાજકારણને સાફ કરવા આમ આદમી પાર્ટીનું ઝાડું તૈયાર: રામ ધડુકે

0
વાંસદા: ગુજરાતના રાજકારણમાં પ્રથમ વખત પ્રવેશી રહેલી હવે ગુજરાતના વિવિધ જિલ્લાઓના ગામડાઓમાં પોતાના પાર્ટીના કાર્યકર્તાઓ ઉભા કરી ૨૦૨૨ની વિધાનસભાની ચુંટણી લડવાની તૈયારી કરી રહ્યા...

લોકમંગલમ ટ્રસ્ટ દ્વારા પીંડવળ CHC પર સર્વ રોગ નિદાન મફત કેમ્પનું કરાયું આયોજન

0
ધરમપુર: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના પીંડવળ ગામના રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર પર લોક મંગલમ ટ્રસ્ટ દ્વારા ૧૧ જુલાઈ રવિવારના રોજ ૯:૦૦ કલાકે...

જાણો: ક્યાં તંત્રની બેદરકારીના કારણે સર્જાયેલા અકસ્માતમાં બાળકે જીવ ખોવો પડયો

0
આહવા: ગુજરાતમાં જાણે સરકાર દ્વારા અધિકારીઓને આદિવાસી વિસ્તારમાં ભ્રષ્ટાચાર કરવા માટે છુટો દોર આપી દેવામાં આવતો હોય તેમ દરેક ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર થયાની વિગતો સામે...