રાજપીપળા ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની કરાઈ ઉજવણી
નર્મદા જિલ્લા મથક રાજપીપળા ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી. રાજપીપલાના જીતનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના આદિવાસીઓને...
નવસારીમાં રસ્તો ક્રોસ કરી રહેલા વૃદ્ધને બાઈક ચાલકે લીધો અડફેટે
નવસારી: નવસારી શહેરમાં બાઇકચાલકો બેફામ ફરતા હોવાના કારણે ઘણા અકસ્માતો નોંધાય રહ્યા છે ત્યારે આજે વધુ એક અકસ્માત નવસારીના જુનાથાણા પાસે આવેલી શ્રી રામ...
વાંસદામાં આદિવાસી સમાજના લોકોએ કરી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી
વાંસદા: આજે નવસારી જિલ્લામાં અને તાલુકા સ્તરે રાજકીય પાર્ટીઓ અને સામાજિક સંગઠનો અને ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં આદિવાસી સમાજના લોકો 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી...
આજથી અતિશુભ પાંચ સોમવારવાળા શ્રાવણની શરૂવાત..!: શિવભક્ત
વાંસદા: આજે સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવાની સાથે જ શિવમંદિરોમાં ભગવાન શિવની મહિમા અને ગુણગામ ગુંજી ઉઠયો હતો વાંસદા તાલુકાના સ્થાનિક વિસ્તારના ઘણા...
વાંસદાના તાલુકા યુવા મોર્ચા ભાજપ દ્વારા સરદારની મૂર્તિને અપાયું સમ્માન
વાંસદા: ગતરોજ નવસારી જિલ્લાના વાંસદા તાલુકા યુવા મોર્ચા ભાજપ દ્વારા દરેક વખતની જેમ વાંસદાના ગાંધી મેદાન પાસેના ચાર રસ્તા પર આવેલી સરદાર પટેલની મૂર્તિની...
સેવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે અને એ જ જીવનનું લક્ષ્ય છે: મયંક પટેલ
કપરાડા: સેવાનો આધાર પૈસો નથી, પરંતુ હૃદય અને ઈચ્છા છે આ જ સુત્રને સાર્થક કરતાં વલસાડ જીલ્લાના કપરાડા તાલુકાના જીવનદીપ હેલ્પિંગ હેન્ડ ટ્રસ્ટ દ્વારા...
ચીખલીમાં ભાજપના ‘યુવા શક્તિ દિન’ની સામે કૉંગ્રેસનો ‘યુવા બેરોજગાર દિવસ’ ઉજવાયો
ચીખલી: વર્તમાન સમયમાં ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે ત્યારે ગતરોજ ચીખલી તાલુકામાં ભાજપના 'યુવા શક્તિ દિન'ની ઉજવણીના વિરોધમાં કૉંગ્રેસના કાર્યકર્તાઓએ 'યુવા બેરોજગાર દિવસ' પ્લયે કાર્ડ...
રાજપીપળા ખાતે ૯મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની કરાશે ઉજવણી
આગામી ૯ ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ નિમિતે નર્મદા જિલ્લા મથક રાજપીપળા ખાતે યોજાનારા રાજ્ય કક્ષાના મુખ્ય કાર્યક્રમ પ્રસંગે જિલ્લાને બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની ભેટ...
ડાંગના નડગખાદી ગામમાં આર્ટિકા ગાડી વિજપોલ સાથે અથડાતા ગંભીર અકસ્માત
ડાંગ: આદિવાસી વિસ્તારોમાં અકસ્માતોની સંખ્યામાં દિવસે દિવસે વધી રહી છે ત્યારે આજે ડાંગ જિલ્લામાં વધુ એક અર્ટિકા કાર ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા આહવાથી...
ધરમપુરના આદિવાસી વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાના અભાવના મામલે CPIના કાર્યકરોનું કલેકટરને આવેદનપત્ર
ધરમપુર: રાજ્ય સરકારના કહેવા પ્રમાણે ગુજરાત જ્યારે વિકાસની દિશામાં અગ્રસર બન્યું છે ત્યારે પણ વલસાડ જિલ્લાના અંતરિયાળ ધરમપુર તાલુકામાં પ્રાથમિક સુવિધાના અભાવના મામલે CPI...
















