અનંત અંબાણીની જાહેરાત: જામનગરમાં બનશે વનતારા યુનિવર્સિટી: આવનારા 1000 વર્ષો સુધી દુનિયાની સેવા કરશે:...
જામનગર: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ જા ડાયરેક્ટર અનંત અંબાણીએ ગુજરાતના જામનગરમાં વનતારા યુનિવર્સિટીની સ્થાપનાની જાહેરાત કરી છે. વન્યજીવ સંરક્ષણ અને પ્રાણીચિકિત્સા વિજ્ઞાનને સમર્પિત આ યુનિવર્સિટી...
ઉમરગામમાં AAPને મોટો ઝટકો: તાલુકા પ્રમુખ મનીષભાઈ હળપતિ 1500 સમર્થકો સાથે ભાજપમાં જોડાયા
ઉમરગામ: આમ આદમી પાર્ટી (AAP)ને ઉમરગામ તાલુકામાં ભારે આંચકો લાગ્યો છે. AAPના તાલુકા પ્રમુખ અને ચૈત્ર વસાવાના નજીકના મનીષભાઈ હળપતિ કેસરીયાએ આજે વિધિવત રીતે...
ખેરગામ ખાતે ખલિફા-એ-રિફાઈના કાર્યક્રમમા મુસ્લિમ સમુદાય અલ્લાહની બંદગીમાં લીન બન્યો..
ખેરગામ: ખેરગામના ધર્મપ્રેમી જમીર અહમદ ગુલામ મુસ્તફા શેખના મકાન ખાતે 11/04/2026 શનિવાર ના રોજ રાત્રે ઈશાની નમાઝ બાદ રાતેબ-એ-રિફાઈ નો શાનદાર જલાલી જલશો રાખવામાં આવ્યો...
ધરમપુર તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ભાજપના ઉમેદવારોના નામાંકન પ્રસંગે ઉત્સાહનો માહોલ..
ધરમપુર: સ્થાનિક સ્વરાજ્યના લોકશાહી પર્વમાં ભવ્ય વિજયના સંકલ્પ સાથે ધરમપુર તાલુકા પંચાયત અને વલસાડ જિલ્લા પંચાયતના ભાજપ ઉમેદવારોના નામાંકનનો કાર્યક્રમ ભવ્ય અને ઉત્સાહભેર યોજાયો....
પારડીમાં પરિયા જિલ્લા પંચાયત સીટ પર ભાજપની ઉમેદવાર અદિતિ અંકિત પટેલની પસંદગી, લોકોમાં ઉત્સાહનો...
પારડી: ગતરોજ સ્થાનિક સ્વરાજની ચુંટણીને લઈને વલસાડ ભાજપ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં પારડી તાલુકાની પરિયા જિલ્લા પંચાયત બેઠક માટે ભારતીય જનતા પાર્ટીએ અદિતિ અંકિત...
‘રોડ નહીં તો વોટ નહીં’ના નારા સાથે પારડી તાલુકાના ગોઈ ગામના ગ્રામજનોનો કરશે સ્થાનિક...
પારડી: સ્થાનિક સ્વરાજ ચુંટણીના તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના બંગણા ફૂકાય ચુક્યા છે ત્યારે પારડી તાલુકાના ગોઈ ગામે આવેલા વ મીંઢોળી ફળિયામાં ગ્રામજનોએ પાયાની...
કસ્તુરબા ગાંધીની જન્મજયંતી: મહાત્મા સાથેના અમૂલ્ય સાથે અને અદમ્ય બલિદાનની યાદમાં શ્રદ્ધાંજલિ આપતાં શું...
વાંસદા: આજે દેશભરમાં કસ્તુરબા ગાંધીની જન્મજયંતિ ધૂમધામથી ઉજવવામાં આવી રહી છે. મહાત્મા ગાંધીજીની જીવનસંગિની અને સ્વાતંત્ર્ય સંગ્રામની અગ્રગણ્ય સેનાની તરીકે કસ્તુરબા ગાંધીનું યોગદાન ભારતીય...
અનંત પટેલ કેસ: 30 એપ્રિલ ડિસ્ચાર્જ અરજી પર અંતિમ સુનાવણી: નવસારી કોર્ટે બચાવ પક્ષને...
નવસારી: વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને અન્ય હોદ્દેદારો વિરુદ્ધ 2022માં ખેરગામ ખાતે નોંધાયેલા ગુનાઓની કાયદાકીય પ્રક્રિયા ઝડપી બની છે. નવસારીની એડિશનલ સેન્શન કોર્ટમાં...
વાલોડની હથુકા પિયત મંડળીમાં નોંધાયેલા ખેડૂત ખાતેદારોને પીયત માટે પાણી નહિ મળતાં લોકોમાં રોષ.....
વાલોડ: વર્તમાન સમયમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીનો માહોલ છે ત્યારે આજરોજ વાલોડ તાલુકાની ભીમપોર ખાતેની હથુકા પિયત મંડળી હેઠળ નોંધાયેલા ખેડૂત ખાતેદારોને પીયત માટે પાણી...
આમ આદમી પાર્ટીએ નવસારીની તાલુકા પંચાયતની પાંચ બેઠકો પર ભરી ઉમેદવારી.. શું કહ્યું AAP...
નવસારી: આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી (AAP)એ સક્રિયતા દાખવી છે. પાર્ટીએ વાંસડા જિલ્લા પંચાયત હેઠળની દેગામ તાલુકા પંચાયત, ચાસા તાલુકા પંચાયત,...
















