નવસારીના નર્સિંગના વિદ્યાર્થીએ કરી ભરૂચ સિવિલમાં આત્મહત્યા : ભેદ અકબંધ !

0
ભરૂચ: ગતરોજ નવસારીના ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આવેલી નર્સિંગ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ હોસ્ટેલના રૂમમાં જ બેડની ચાદર કાપીને ગાળિયો બનાવ્યો અને તેને...

વાંસદામાં આવેલા તોરણીયા ડુંગરની જેમ મૂલટે અને ભવરે ડુંગરની છે પોતાની ખાસિયતો: જાણો

0
વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં જાણીતા ઐતિહાસિક તોરણીયા ડુંગર સાથે અન્ય બે ડુંગરો આવેલાં છે. જેને અહીંના સ્થાનિક લોકો મૂલટે અને ભવરે(ભવરીયા) તરીકે સંબોધે...

ધરમપુર આદિવાસી એકતા પરિસદ તરફથી નાનીઢોલ ડુંગરી ગામમાં અનાજ કીટનું વિતરણ

0
ધરમપુર: આજરોજ કોરોના મહામારીમાં સમસ્ત આદિવાસી સમાજ અને ધરમપુર આદિવાસી એકતા પરિસદ દ્વારા ધરમપુરના તાલુકાના નાનીઢોલ ડુંગરી ગામમાં આર્થીક રીતે ખુબજ મુશ્કેલીમાં જીવન ગુજારતા...

પૂરપાટ જતી બાઈકે રોડ ક્રોસ કરતા BAના વિદ્યાર્થીને અડફેટે લેતા નીપજ્યું મોત !

0
સુરત: સુરતના વેસુમાં આજરોજ BAના એક વિદ્યાર્થીનું રોડ ક્રોસ કરતા બાઈકે અડફેટે લેતા મૃત્યુ થયાની ઘટના CCTV કેમેરામાં કેદ થયાની તસ્વીરો સામે આવી રહી...

જાણો: કેમ કરશે આવનારા દિવસોમાં ધારાસભ્ય અનંત પટેલ ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન !

0
વાંસદા: વિતેલા પાંચ મહિનાથી અગમ્ય કારણસર વાંસદાના ઉનાઈ વિસ્તારની બીલીમોરા અને વલસાડ ડેપોની બસો એક પછી એક બંધ કરી દેવામાં આવી છે આ સંદર્ભે...

દિવાળીબેન ટ્રસ્ટ તરફથી ધરમપુર તાલુકાના કયા ગામમાં થયું અનાજ કીટનું વિતરણ: જાણો !

0
વલસાડ: વલસાડના ધરમપુર તાલુકામાં સ્થાનિક સ્તરે એક મહિનાથી સ્વૈચ્છિક લોકડાઉનના કારણે ધરમપુર તાલુકાના ભવાડાતલાટ ગામમાં દિવાળીબેન ટ્રસ્ટ તરફથી જરૂરિયાતમંદોના જીવન ગુજરાન આગળ ધપાવવા અનાજ...

વિદ્યાર્થીઓમાં રોષ ITI કોર્ષ પૂર્ણ છતાં પરીક્ષા ન લેવાઈ, ઓનલાઈન પરીક્ષા પણ સ્થગિત કરી...

0
ચીખલી: ITIના વિવિધ કોર્સની મુદત પૂર્ણ થઈ છતાં પરીક્ષા નહીં લેવાતા ચીખલી સહિત આસપાસના હજારો વિદ્યાર્થીઓનું ભાવિ અંધકાર તરફ ધકેલાઈ રહ્યું છે. ધોરણ-10ની પરીક્ષા...

જાણો: ક્યાં અને કેટલાના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે પોલીસે ઇસમને દબોચ્યો !

0
સુબીર: દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ઝાંખરાઇ બારી સરહદી વિસ્તાર ખાતે આવેલ ફોરેસ્ટ ચેકીંગ નાકા પાસે સુબીર પોલીસ સ્ટાફ દ્વારા રાત્રીના ૧૦ વાગ્યાના...

પ્રેમમાં અંધ બનેલા પત્ની અને પ્રેમીએ પતિને ઉતાર્યો મોતને ઘાટ !

0
સાયલા: ગુજરાતના સુરેન્દ્રનગરમાં સાયલાના ઢાંકણીયા સીમ આવેલી વાડીમાં સુતેલા પતિને પત્નીએ પોતાના પ્રેમીની મદદથી ગળાફાંસો આપીને મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર...

જાણો: તોકતે વાવાઝોડાના કારણે ઇંટના ભઠ્ઠાઓને કેટલા કરોડ રૂપિયાનું થયું નુકશાન !

0
ગુજરાત: ગુજરાતના સામાન્ય જન અને ખેડૂતોની જેમ છેલ્લા બે દિવસ આગાઉ ત્રાટકેલા તાઉતે વાવાઝોડાના કારણે 2500 જેટલા મોટા ઇંટ ઉત્પાદકો અને 25000 જેટલા નાના...