જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા સુરતના વૃદ્ધાશ્રમોમાં કાનૂની માર્ગદર્શન શિબિર યોજાઈ

0
સુરત: વર્તમાન સમયમાં ૭૫ માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સૂરત દ્વારા શહેરના વૃદ્ધાશ્રમ વિવિધ સ્લમ અને સુડા આવાસના...

ગાંધી વિદ્યાપીઠ વેડછી ખાતે સ્વચ્છ ભારત અંતર્ગત વિવિધ વિષયો પર ચિત્ર કળા સ્પર્ધાનું કરાયું...

0
"આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત સમગ્ર ઓક્ટોબર માસ દરમિયાન "સ્વચ્છ ભારત" અન્વયે વિવિધ સ્વચ્છતાલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તાપી જિલ્લામાં કલેકટર...

ચીખલી કસ્ટોડીયલ ડેથનો મામલો શાંત ન થયો ત્યાં જ ખેરગામ તાલુકામાં વધુ એક આદિવાસી...

0
ખેરગામ: ગાંધીનું ગુજરાત હિંસકતાના રસ્તે વળ્યું હોય તેમ વલસાડના કપરાડા તલુકાના પીપલસેત ગામના એક વિદ્યાર્થીને ખેરગામ તાલુકામાં નાધાઈ ભેરવી ગામમાં આવેલી ગુપ્તેશ્વર હાઈસ્કુલમાં હત્યા...

પાર્ટી પ્લોટમાં ગરબાને મંજૂરી નહીં આપવાનો નિર્ણય લોકોના હિતમાં લેવાયો: રાજ્ય ગૃહમંત્રી

0
ગત વર્ષે કોરોના મહામારીને કારણે નવરાત્રી યોજાય શકી નહિ, આ વર્ષે નવરાત્રી હવે ઘરઆંગણે આવી ગઇ છે. ત્યારે નવરાત્રી મામલે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ...

ધરમપુર તાલુકાના અમુક ગામડાઓમાં અનુભવાયેલા ભૂકંપના આંચકા અંગે તંત્ર ઉંઘમાં ઝડપાયું

0
ધરમપુર: ધરમપુર તાલુકાના ઉપરવાસના અમુક ગામોમાં ગતરોજ રાત્રે 8:04 મિનિટના સમયે અને આજે સવારે 11:05 વાગ્યાના આસપાસ આંચકા અનુભવાયા હતા જેને લઈ લોકોમાં ભયનું...

આદિવાસી એકતા મંચ ગુજરાત દ્વારા સામજિક સંગઠનોના યુવા આગેવાનો ભેગા કરવાની કરાઈ પહેલ

0
વ્યારા: રાણા પૂજા ભીલ તેમજ રાણી દુર્ગાવતી જન્મજયંતી નિમિતે આદિવાસી એકતા મંચ ગુજરાત દ્વારા આયોજિત કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતની અલગ અલગ રાજકીય પાર્ટી તેમજ સામજિક...

નર્મદા નહેરુ યુવા કેન્દ્ર દ્વારા આયોજિત સ્વચ્છ ભારત અભિયાન કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા જોડાયા

0
કેન્દ્ર સરકાર ધ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 1 થી 31 ઓક્ટોબર દરમિયાન હાથ ધરાયેલા સ્વચ્છ ભારત કાર્યક્રમને અનુલક્ષીને નર્મદા જિલ્લા નહેરુ યુવા કેન્દ્ર દ્વારા...

ઇઝરાયલના મુંબઇ સ્થિત કોન્સ્યુલ જનરલ શ્રીયુત કોબ્બી શોષાનીએ મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત

0
ઇઝરાયલના મુંબઇ સ્થિત કોન્સ્યુલ જનરલ શ્રીયુત કોબ્બી શોષાનીએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત કરી હતી. ગુજરાતે ઇઝરાયલ સાથેના સહયોગ દ્વારા ડ્રોન ટેકનોલોજી, સાયબર ટેક્નોલોજી,...

ચીખલી વાંસદા રોડ ઉપર હુંડાઈ I10 અને હોંડા ટ્વિસ્ટર વચ્ચે ગંભીર અકસ્માત

0
ચીખલી: વર્તમાન સમયમાં નવસારી જિલ્લામાં અકસ્માતની ઘટનાનો સિલસિલો યથાવત રહ્યો હોય તેમ ગતરોજ ચીખલી તાલુકાના સુરખાઈ ગામ ધોડિયા સમાજ ભવન પાસે મુખ્ય ચિખલી વાંસદા...

પાટનગરમાં ભાજપની સ્પષ્ટ બહુમતી, 41 બેઠક પર થઈ જીત

0
પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે. મહાનગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જેમાંથી 41 બેઠક પર ભાજપના ઉમેદવારોની...