ચીખલીના રાનકુવા GEBનો રીઠો વહિવટ આવ્યો સામે: લોકો આક્રોશમાં..

0
ચીખલી: થોડા દિવાસોથી ચીખલી તાલુકાની રાનકુવા GEB પેટા વિભાગની ઓફિસનો રીઠો વહીવટ કરવામાં આવી રહયાનું સામે આવ્યું છે ત્યારે ગતરોજ કુકેરી, સુરખાઈ ગામના લોકો...

વિશ્વ આદિવાસી દિવસ તથા ભારત છોડો આંદોલનનો 80 મો વર્ષગાંઠ નિમિત્તે આદિવાસી સંઘર્ષ મોરચાની...

0
વલસાડ: આજ 9ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ તથા ભારત છોડો આંદોલનનો 80 મો વર્ષગાંઠ પર કપરાડા, વલસાડમાં આદિવાસી સંઘર્ષ મોરચા (ASM) ગુજરાતના તરફથી એક વિશાળ...

છોટાઉદેપુર જિલ્લાના રંગપુરસ ખાતે ધામધૂમ પૂર્વક વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી..

0
છોટાઉદેપુર: ગતરોજ છોટાઉદેપુરના રંગપુર સ ખાતે યોજાયેલા તાલુકા કક્ષાના વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી કાર્યક્રમ પૂર્વે એક મેરેથોન દોડ ફેરકુવા થી રંગપુર સ સુધી રાખવામાં...

ચીખલીના માંડવખડક ગામમાં યોજાઈ આમ આદમી પાર્ટીની ઓટલા બેઠક.. જાણો શું છે આપની રણનીતિ

0
ચીખલી: ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી ની હવે ત્રણ મહીંના જેટલો સમય બાકી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ અને ગુજરાતમાં પ્રથમ વખત ચુંટણી લડી રહેલા આમ...

જ્યાં સુધી મનસુખ વસાવા પત્રકારોની માફી નહિ માંગે ત્યાં સુધી ભાજપના કાર્યક્રમોનો બહિષ્કાર થશે:...

0
ડેડીયાપાડા: ગતરોજ ડેડીયાપાડા ખાતે વેરાઈ માતાજી મંદિરે તારીખ ૦૪,ઓગસ્ટનાં રોજ ભાજપ દ્વારા જાહેર સભા યોજવામાં આવી હતી. તેમાં સાંસદ મનસુખભાઇ વસાવા દ્વારા પત્રકારોનું અપમાન...

ગરૂડેશ્વર તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી કરવામા આવી ઉજવણી..જુઓ વિડીયો

0
ગરૂડેશ્વર: રાજ્યભરમાં આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ, જેમાં નર્મદા જિલ્લાના ગરૂડેશ્વરમાં પણ ઉજવણી કરવામાં આવી હતી. અક્તેશ્વર ચોકડી થી નીકળેલી રેલીમાં સ્થાનિક નેતાઓ...

9 મી ઓગસ્ટના વિશ્વ આદિવાસી દિવસ તો ખરો જ આજે વાત ‘બારડોલી દિવસ’ ઐતિહાસિકતાની..

0
વાંસદા: 9 મી ઓગસ્ટ 1928ના દિવસે બારડોલી સત્યાગ્રહની અહિંસક માર્ગે લડાયેલી લડત વિજય બની અને અંગ્રેજ સલતનત કે જેનો સૂર્ય ક્યારેય આથમતો નહોતો એવી...

ખેરગામ કોલેજના ઇતિહાસમાં પ્રથમવાર વિશ્વ આદિવાસી દિવસના આયોજન સાથે ભવ્ય ત્રિરંગા યાત્રા

0
ખેરગામ: સરસિયા ખાતે આવેલી ખેરગામ કોલેજમાં પ્રોફેસર ડો.સંજયભાઈ એમ.પટેલના યજમાન પદે પ્રથમવાર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન તરીકે પ્રમુખશ્રી, સમસ્ત...

કેવડીયા કોલોનીનું નામ એકતાનગર માંથી ફરી કેવડીયા કરવામાં નહિ આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની...

0
નર્મદા: કેવડીયા ગામ અને કોલોનીનું નામ એકતાનગર કરવામાં આવ્યું છે તેને ફરી કેવડીયા નામ આપવામાં આવે એવી માંગ સાથે આજરોજ ગરૂડેશ્વર મામલતદારને અને ગુજરાત...

રાતે નદી પ્રવાહ વધવાના લીધે તણાયેલા વ્યક્તિની મૃતપ્રાય હાલતમાં મળી લાશ.. જાણો ક્યાં ?

0
કપરાડા: ઉપરવાસ વધુ પડેલા વરસાદના કારણે આવેલા પુરે ખેતીમાં તો વિનાશ વેર્યો છે પણ માણસોનો જીવ પણ લીધો છે ત્યારે ગતરોજ કપરાડા તાલુકાના કરચોડ...