વઘઈના સામાન્યજનના રોજગારી અર્થે બસપાનું આપ્યું આવેદનપત્ર

0
ડાંગ: વર્તમાન સમયમાં કોરોના મહામારીના કારણે વઘઈ તાલુકાના સામાન્યજનના ધંધા રોજગાર છીનવાઈ ગયા છે આ બાબતે સ્થાનિક પ્રશાસન આ ગરીબ પ્રજાને રોજગારીની સુવિધા મળી...

વલસાડના ૭ બોગસ ડોકટરો ઝડપાયા અન્ય જિલ્લામાં પોલીસ ક્યારે આવશે એકશનમાં ?

0
વલસાડ: કોરોનાની મહામારી દરમ્યાન પ્રેક્ટિસ કરતા અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ઘણાં બોગસ ડીગ્રીધારી તબીબો વિરુદ્ધ ફરિયાદો ઉઠતા આવા બોગસ તબીબોને પકડવાનું સ્થાનિક...

કેન્દ્રએ કોરોનાથી જીવ ગુમાવનારા 67 પત્રકારોના પરિવારોની આર્થિક સહાય કરી મંજૂર !

દિલ્લી: માહિતી અને પ્રસારણ મંત્રાલય અને પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોએ આદરણીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરના માર્ગદર્શન હેઠળ વર્ષ 2020 અને 2021 દરમિયાન મહામારીના...

GPSC અને સરકારી નોકરી માટે મહેનત કરતાં યુવાઓ માટે ખુશખબર !

0
ગુજરાતમાં કોરોનાના કારણે છેલ્લા દોઢ વર્ષ કરતા વધુ સમયથી ભરતી પ્રક્રિયાને લઈને કોરોના કેસ ઘટતા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી પરીક્ષાઓને યોજવાનો મહત્વનો...

ડાંગના પ્રવાસી શિક્ષકોનાં 6 માસનું બાકી વેતન 15 દિવસમાં ચુકવવા આપનું વહીવટીતંત્રને અલ્ટીમેટમ !

0
ડાંગ: ગતરોજ ડાંગ જિલ્લાનાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ચાલતી આર.એમ.એસ.એ શાળાઓના કાયમી શિક્ષકોની અભાવે શિક્ષણકાર્ય કરતાં પ્રવાસી શિક્ષકોનાં 6 માસનું બાકી વેતન બાબતે ડાંગ...

ભારતીય જનતા પાર્ટી વાપી દ્વારા તંબાડી આરોગ્ય કેન્દ્ર ડૉકટરને ઓક્સીમીટર દર્દીઓને માસ્ક વિતરણ

0
વાપી: આજરોજ ભારતીય જનતા પાર્ટી વાપી તાલુકા મંડળની બેઠક વાપી તાલુકાના પ્રભારી અને તાલુકા પ્રમુખની ઉપસ્થિતમાં આરોગ્ય કેન્દ્ર તંબાડી ડૉકટર સુપ્રિમટેન્ડનને ઓક્સિજન માપવાનું ઓક્સીમીટર...

જાણો: કયા ગામના યુવાનનો સવારનો સુરજ મોતનું તેડું લઈને આવ્યો !

0
કપરાડા: વલસાડના કપરાડા તાલુકાના માંડવા ગામમાં આવેલ નીલકંઠ ઢાબાની સામે ચાંદવેગણ ગામના કંપનીમાં કામ કરતા યુવાન સુરેશભાઈ મનસુખભાઈ ગુનગુયાનું આજરોજ સવારે ૮:૩૦ કલાકે થયેલા...

ડાંગમાં સગાઇના તોરણ બાંધવા જતા મોતના થયા નોતરાં !

0
ડાંગ: ડાંગ જિલ્લાના આહવા તાલુકાના આમસરવલણ ગામમાંથી એક જીપમાં સગાઇ કરવા નીકળેલા ૮ વ્યક્તિઓ રહ્યા જીપના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા વૃક્ષ સાથે અથડાઈ...

વાંસદાના રવાણીયા ગામની પરિણીતાનો પીપલખેડ ગામમાં આપઘાત: ભેદ અકબંધ !

0
વાંસદા: હાલમાં વાંસદા તાલુકા હત્યા અને અને આપઘાતના કિસ્સાઓ મોટા પ્રમાણમાં સામે આવવા લાગ્યા છે ગતરોજ પણ વાંસદાના રવાણીયા ગામની યુવાન પરણીતાએ ભેદી સંજોગોમાં...

કોરોના દેશમાં ક્યાં સુધી અને કોરોનાની ત્રીજી લહેર ક્યારે ? ટોચના વૈજ્ઞાનિકના મંતવ્યો

હાલમાં આપણા દેશમાં કરોનાની ઝડપ ઘટી પરંતુ પરિસ્થિતિ હજુ સુધરી નથી ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક હેલ્થ હૈદરાબાદના ડિરેક્ટર પ્રો.જીવી એસ. મૂર્તિએ જણાવ્યું કે ફ્લુની...