મહુવાના વહેવલ ગામના એક ઘરમાં આગ ઘરવખરી બળીને થઇ ખાખ !

0
મહુવા: ગતરોજ મહુવા તાલુકાના વહેવલ ગામના નિશાળ ફળિયા આવેલા કાચા મકાન લોકચર્ચા અનુસાર શોર્ટ સર્કિટ કારણે અચાનક આગ લાગવાણી ઘટના બનવા પામી હતી જેમાં...

નવસારીમાં પણ જાહેર રસ્તાઓ પરની નોનવેજની દુકાનો અને લારીઓ હટાવવા હિંદુ સંગઠનોએ આપ્યું આવેદનપત્ર

0
નવસારી: થોડા દિવસ પહેલા જ વડોદરામાં જાહેરમાં ઉભી રહેતી નોનવેજની દુકાનો બંધ કરાવવાની રજૂઆત કરવામાં આવી હતી અને હવે નવસારી જિલ્લામાં પણ હિંદુ સંગઠનો...

ધરમપુરના ખારવેલમાં યોજાયેલી ‘આદિવાસી પ્રીમિયર લીગ’નો ક્રિકેટ રમી અનંત પટેલે કરાવ્યો પ્રારંભ

0
ધરમપુર: ક્રિકેટ જેવી હાઈપ્રોફાઈલ રમતમાં આદિવાસી યુવાનો આગળ વધે અને દેશની ક્રિકેટ ટીમમાં સામેલ થવાનું અને આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરવાના સપનાં સેવે એવા શુભ...

વલસાડ કોંગ્રેસ સમિતિએ આદિવાસી વિસ્તારોની બંધ એસ.ટી બસો શરુ કરવા મુખ્યમંત્રીને અનુલક્ષીને લખ્યો પત્ર

0
વલસાડ: ગતરોજ વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ આદિવાસી વિસ્તારમાં કોવિડ-19ને ધ્યાનમાં લઈ રાજ્ય સરકાર દ્વારા અનેક એસ.ટી બસો બંધ...

વાંસદાના બોરીયાછ ગામની સગર્ભાની 108માં કરાવાઈ સફળ ડિલીવરી

0
વાંસદા: નવસારીના વાંસદાના તાલુકામાં આવેલા બોરીયાછ ગામના ધૂમ ફળિયાના રહેવાસી સગર્ભા મહિલા જયેશ્રી કમલેશભાઈ ધૂમની ડિલીવરી માટે હોસ્પિટલ લઇ જવા માટે બોલાવાઈ હતી પરંતુ...

નાનાપોંઢામાં ખેરના લાકડાંની તસ્કરી કરતી ક્વોલિશ કાર વનવિભાગે ઝડપી

0
નાનાપોંઢા: કપરાડામાં ખેરના લાકડાંની તસ્કરી કરવાનો ધંધો પુર જોશમાં ધમધમી રહ્યો છે હોય એમ દસ-પંદર દિવસના અરસામાં એક ખબર લાકડાની તસ્કરી થયાની હોય જ...

ડાંગમાં આજે ‘રાષ્ટ્રીય સિદ્ધિ સર્વેક્ષણ’માં 3646 વિદ્યાર્થીઓ ભાગ લેશે.

0
ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા દર ત્રણ વર્ષે યોજાતા ‘રાષ્ટ્રીય સિદ્ધિ સર્વેક્ષણ’ આજરોજ સમગ્ર દેશમા એકી સાથે, એક જ સમયે ધોરણ-3, 8, 8 અને...

ચીખલીમાં ભજન, ભોજન અને ભક્તિથી જલારામ બાપાની 222 મી જન્મ જયંતીની કરાઈ ઉજવણી

0
ચીખલી: નવસારી ચીખલીમાં લોકોએ કોરોના મહામારીની સરકાર તરફથી આપવામાં આવેલી છૂટ પ્રમાણે દિવાળીના પર્વની અને ગતરોજ સૌરાષ્ટ્રના દાનવીર એટલે કે વીરપુરના જલારામ બાપાની 222...

પૂછે છે આદિજન: ચીખલીના કસ્ટોડીયલ ડેથના આરોપીઓની જામીન મંજુરનો નિર્ણય: યોગ્ય કે અયોગ્ય !

0
ચીખલી: નવસારી જિલ્લાના બહુચર્ચિત ચીખલી પોલીસ સ્ટેશનમાં થયેલા બે યુવકોની કસ્ટોડીયલ ડેથમાં પીઆઇ સહિત છ સામે એટ્રોસિટી અને હત્યાનો ગુનો દાખલ કરી જેલના સળિયા...

ખેરગામના તબીબ દંપતીએ GRD-TRB યુવાઓની સેવાને બિરદાવી અને શુભેચ્છાઓ આપી દિવાળી પર્વની કરી ઉજવણી

0
ખેરગામ: નવસારીના ખેરગામ તાલુકામાં આદિવાસી સમાજના ખ્યાતનામ ડોક્ટર નિરવ ભૂલભાઈ પટેલ તથા ડોક્ટર દિવ્યાંગી પટેલ દ્વારા પોલીસ વિભાગના GRD-TRB, ગ્રામ રક્ષક દળના સમાજ સુરક્ષાની...