કપરાડા સુથારપાડામાં જનનાયક- ધરતી આબા બિરસા મૂંડાની ઉજવાઈ જન્મજયંતી

0
કપરાડા: આજરોજ કપરાડા તાલુકાના સુથારપાડા ખાતે મહાન ક્રાંતિવીર, જનનાયક, ધરતી આબા બિરસા મૂંડાના જન્મદિવસની રેલી તથા તેમના વિચારોની ચર્ચા-વિચારણા કરી મહાન વિભૂતિના સમાજ ઉત્થાનની...

આહવામાં ‘પાન ઇન્ડિયા જનજાગૃતિ કાર્યક્રમ’ તથા ‘લીગલ સર્વિસ વીક’ નુ કરાયું સમાપન

0
ડાંગ: ૨ ઓકટોબર, ૨૦૨૧ થી તા. ૧૪ નવેમ્બર, ૨૦૨૧ દરમિયાન ડાંગ જિલ્લાના આહવા સ્થિત તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા આયોજિત 'પાન ઇન્ડિયા જનજાગૃતિ કાર્યક્રમ' તથા...

નાનાપોંઢામાં યોજાયો આદિવાસી સાહિત્યમંચ કાર્યક્રમ

0
નાનાપોંઢા: એન.આર.રાઉત હાઈસ્કૂલ ખાતે આદિવાસી સાહિત્ય સર્જકોનો અને સાહિત્ય રસિકોનો દીપોત્સવી મિલન કાર્યક્રમ આદિવાસી સાહિત્ય મંચ દ્વારા આયોજિત યોજાયો હતો. સાહિત્ય સર્જકો અને સાહિત્ય...

નવસારીમાં વ્યાયામ અને કલા બેરોજગાર યુવાનોએ સી.આર. પાટીલને કાયમી ભરતી માટે અપાયું આવેદનપત્ર 

0
ચીખલી: નવસારી જિલ્લા ભાજપ સ્નેહમિલન કાર્યક્રમમાં ચીખલીના સમરોલી ખાતે પધારેલ ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારી સાંસદ સી.આર.પાટીલ ને નવસારી જિલ્લામાં વ્યાયામ અને કલા બેરોજગાર...

વલસાડમાં દિવાળીના દિવસે ટ્રેનમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશના કેસમાં સામૂહિક દુષ્કર્મ કર્યાનું આવ્યું...

0
નવસારી: તમને યાદ હોય તો દિવાળીના દિવસે વહેલી સવારે વલસાડ રેલવે સ્ટેશન પર ગુજરાત કવીન ટ્રેનમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી....

નર્મદા જિલ્લા કેવડીયા રેન્જની ઘોર બેદરકારી થી ૬ મગરના જીવ જોખમમાં..

0
ગરૂડેશ્વર: નર્મદાના ગરૂડેશ્વર તાલુકામાં કેવડિયા રેંજ ( જંગલ ખાતા)ની બેદરકારીના કારણે ભુમલિયા ગામ નજીક નર્મદા મૈન કેનાલ જીરો પોઇન્ટ સામે ગાડકોઈ ગામની સીમમાં મગર રેસ્ક્યુ...

ડૉકટર હોય તો આવા.. જેની પુન: નિમણુંક કરવા આખું ગામ આવ્યું તંત્ર સામે અને...

0
કપરાડા: ગતરોજ કપરાડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નારવડના મકાનનું રાજ્યકક્ષાના મંત્રીશ્રી જીતુભાઈ દ્વારા ઉદ્ઘાટન કરવા આવ્યું ત્યારે લોકો ત્યાં સ્થાનિક 20 ગામોના લોકોએ ડો.અજયભાઇ...

કપરાડા તાલુકાના પાનસ ગામમાં BJYM મહામંત્રી પ્રભાકર યાદવના અધ્યક્ષ સાથે થયું રક્તદાન શિબિરનું આયોજન

0
કપરાડા: વલસાડના કપરાડા તાલુકાના પાનસ ગામમાં આવેલા વનૌષધિ કેન્દ્ર ખાતે સંવેદના એક પહેલ કપરાડા પાર્થ ટ્રેડર્સ વાપી સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ અને રેમ્બો...

ભાજપ સરકારે જુઠા વાયદાઓ કરી આદિવાસી લોકોને ગેરમાર્ગે દોરવા સિવાય કઈંક કામ કર્યું નથી:...

0
વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના કોંગ્રેસ સમિતિની કારોબારી સમિતિની મિટિંગ માનકુનીયા ખાતે આદિવાસી લોકનેતા અને વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ અને કાર્યકારી પ્રમુખ શૈલેષભાઈની ઉપસ્થિતિમાં યોજવામાં...

પ્રકૃતિના ખોળે બિરાજમાન નંળદાના દેવના મંદિરે મનોકામના પૂર્ણ કરવા ભક્તોનો ઘસારો !

0
ડાંગ: ડાંગ જિલ્લામાં બોરખલ લિંગા રોડ ઉપર ભક્તોની આસ્થાનું પ્રતીક સમાન જ્યાં રામ ભક્ત માતા શબરીની ભૂમિ છે ત્યાં આદિકાળથી વસતા આદિવાસી સંસ્કૃતિના પ્રકૃતિ...