પ્રધાનમંત્રી આજે ગુજરાતમાં વિડિયો કોન્ફરન્સ દ્વારા એક ઇન્વેસ્ટર સમિટને કરશે સંબોધન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં વિડિયો કોન્ફરન્સ દ્વારા એક ઇન્વેસ્ટર સમિટને સંબોધન કરશે. જૂના વાહનોને સ્ક્રેપ અર્થાત ભંગારમાં લઈ જવા માટેની માળખાકીય સુવિધા વધારવા...
કપરાડાના ટુંકવાડા ગામમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા વાડી પ્રોજેક્ટ હેઠળ આંબા અને કાજુ કમલ વિતરણ
કપરાડા: ગતરોજ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ફતેપુર રેજમાં આવતાં ટુંકવાડા ગામમાં આબાની કલમ અને કાજુની કલમનું ટુકવાડા ગામના લાભાર્થીઓમાં વિતરણ કરવામાં આવ્યું...
સાઉન્ડ વેચવાનું છે કિમત છે ઘરનું ભાડું સૂત્ર સાથે ડી.જેના વેપારીઓએ આપ્યું આવેદનપત્ર
નવસારી: છેલ્લા દોઢ વર્ષથી કોરોના કાળ દરમિયાન લોકડાઉન બાદ બહાર પાડેલા જાહેરનામાં મા ક્યાંય ડીજે અને સાઉન્ડ લાઇટ ધંધા સાથે જોડાયેલા વેપારીઓ માટે કોઈ...
ચીખલી તાલુકામાં કોંગ્રેસની આદિવાસી મૃતક યુવાનોને શ્રદ્ધાંજલી અર્પણ
ચીખલી: નવસારી જિલ્લાના ચીખલી કોંગ્રેસ સમિતિ આયોજિત સામાજિક ક્રાંતિ અભિયાન અંતર્ગત શ્રદ્ધાંજલી કાર્યક્રમ લાયન્સ ગાર્ડનની બહાર ચીખલી વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને ચીખલી કોંગ્રેસ...
સખી મંડળ દ્વારા બહેનો પોતાની રોજગારી ઊભી કરી શકે છે: રફીક મલેક TDO નેત્રંગ
નેત્રંગ: ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ઉદિશા પ્રકલ્પ અંતર્ગત ગત ૧૨ ઓગસ્ટના સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, નેત્રંગના વિદ્યાર્થીઓએ તાલુકા વિકાસ અધિકારી, નેત્રંગની ઓફિસની મુલાકાત...
ચૂંટણી પ્રચારમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાવવાના નિયમો ક્યારે લાવવામાં આવશે? સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું
ચૂંટણી પ્રચારમાં પ્લાસ્ટિકના ઉપયોગ સામે દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અપેક્ષા છે કે કેન્દ્ર સરકાર ચૂંટણી પ્રચારમાં પ્લાસ્ટિક...
હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ભયાનક ભૂસ્ખલનને કારણે દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 13 લોકોના મોતની થઈ પુષ્ટિ
હિમાચલ પ્રદેશનાં કિન્નૌરમાં ભુસ્ખલન થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં હાલ મૃત્યુઆંક 13 પર પહોંચ્યો છે. ITBP અને NDRF સહિત અન્ય એજન્સીઓ દ્વારા રાહત...
વાંસદાની પ્રતાપ હાઇસ્કુલમાં યોજાઈ જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટેની પરીક્ષા
વાંસદા: નવસારી જિલ્લામાં આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે પરીક્ષાનું આયોજન ગતરોજ વાંસદાની પ્રતાપ હાઇસ્કુલમાં કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા પાસ કરનારા છાત્રોને...
હમ મેં હૈ દમ.. આજે રાજ્યમાં ૧૨ સાયન્સના ૬૫ વિદ્યાર્થીઓ આપશે બોર્ડ પરીક્ષા !
ગુજરાત: આજે સમગ્ર રાજ્યમાંથી માસ પ્રમોશનના પરિણામથી અસંતુષ્ટ ધોરણ ૧૨ સાયન્સના માત્ર ૬૫ વિદ્યાર્થીઓ અમદાવાદમાં બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે આ વિરલાઓનું પરિણામ...
છત્તીસગઢ : બોધઘાટ પ્રોજેક્ટ સામે બસ્તરમાં આદિવાસીઓની વિશાળ રેલી
છત્તીસગઢમાં બોધઘાટ જળવિદ્યુત પ્રોજેક્ટના વિરોધમાં બસ્તરના આદિવાસી સમુદાયે મંગળવારે એક રેલી કાઢી હતી. આ રેલીમાં તમામ આદિવાસીઓ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ, તેમના પરંપરાગત હથિયારો, બાણ...
















