ચીખલીના ડીજે સંચાલકોએ રેલી યોજી મામલતદારને આપ્યું આવેદપત્ર
ચીખલી: ચીખલી તાલુકા ડીજે એસોસિયેશન દ્વારા આજરોજ બગલાદેવ મંદિરથી લઈને ચીખલી ડેપો સુધી રેલી યોજવામાં આવી હતી. જ્યાં રેલી સમાપન કરીને ડીજેના સંચાલકો દ્વારા...
પારડી તાલુકાના ચિવલ ગામમાં ટ્રક અને મોટરસાઈકલ વચ્ચે જીવલેણ અકસ્માત
પારડી: હાલમાં વધી રહેલા અકસ્માતની ઘટનાઓમાં વધુ એક કિસ્સો ઉમેરાયો છે આજરોજ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ચિવલ ગામમાં આવેલ મરીમાતા મંદિર પાસે ટ્રક અને...
દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં સહયાત્રા કાર્યક્રમોનું થશે આયોજન
દમણ-દીવ અને દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલના પદભારને 5 વર્ષ પૂર્ણ થયા છે. આ પાંચ વર્ષ દરમિયાન દેશમાં અનેક વિકાસ કાર્ય થયા છે....
છોટાઉદેપુર: પોલીસે સ્કોર્પિયો ગાડીમાં ઈગ્લીશ દારૂની હેરાફેરી કરી લઇ જતા એક ઇસમ ઝડપાયો
ગતરોજ નસવાડી પોલીસે સ્કોર્પિયો ગાડીમાં ઈગ્લીશ દારૂની હેરાફેરી કરી લઇ જતા એક ઇસમને રૂ. 6,76,820ના મુદ્દામાલ સાથે પકડી પ્રોહીબીશનનો કેસ કરી કાયદેસરની કાર્યવાહી કરી...
રાષ્ટ્રીય રસીકરણ પ્રોગ્રામ હેઠળ ગઈકાલે કુલ 52 લાખ 23 હજાર લોકોને આપવામાં આવી રસી
દેશમાં ચાલી રહેલા રાષ્ટ્રીય રસીકરણ પ્રોગ્રામ હેઠળ ગઈકાલે કુલ 52 લાખ 23 હજાર લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી, જેની સાથે દેશમાં કુલ રસીકરણનો...
ધોરણ 12ના સામાન્ય પ્રવાહના રિપીટર્સનું જાહેર થયું પરિણામ
ગુજરાત: ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થતાં રાજ્ય સરકારે ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું હતું. જ્યારે રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા...
સમાજના પહેરી ગણાતા પત્રકારોએ વૃક્ષોને રાખડી બાંધી મનાવી રક્ષાબંધન
ડાંગ: આપણે ત્યાં હિંદુ સમાજના અને ભારતીય સંસ્કૃતિના ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક એટલે રક્ષા બંધન પર્વ અને આ પર્વની ઉજવણી સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં...
વાંસદામાં વરસાદના વિરામ બાદ વાતાવરણમાં બદલાવ થતાં લોકજનમાં હાશકારો
નવસારી: મેઘરાજા ધીમે ધીમે વિદાય લઇ રહ્યા હોય એવું લાગી રહ્યું છે ગઈકાલે વરસાદી વાતાવરણની સાથે વાંસદાના સમગ્ર પંથકમાં ઝરમરીયો વરસાદ વરસી રહ્યો હતો...
મુખ્યમંત્રી નિવાસસ્થાને રક્ષાબંધનના પવિત્ર પર્વની કરાઇ ઉજવણી
પવિત્ર પર્વ રક્ષાબંધન નિમિત્તે બહેનોએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી નિવાસસ્થાને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાખડી બાંધી હતી. આ અવસરે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતની...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહના કર્યા અંતિમ દર્શન
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહના નિધન બાદ તેમનો મૃતદેહ અંતિમ દર્શન માટે લખનઉમાં તેમના નિવાસસ્થાને રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન ઘણી રાજકીય હસ્તીઓ...
















