વાંસદાના PSI વાઘેલાએ જન્માષ્ટમી અને ગણપતિ તહેવાર મુદ્દે ઉપસળ ખાતે યોજી લોકબેઠક
વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉપસળ ખાતે વાંસદા સિનિયર પી.એસ.આઈ. વિરેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને ગણપતિ તેમજ જન્માષ્ટમીના તહેવારોની ઉજવણીને લઈ ગામના આગેવાનો તેમજ ગણેશ...
ભારત બાયોટેકના પ્લાન્ટમાં બની રહેલી COVAXIN નાં પ્રથમ જથ્થાને મનસુખ માંડવિયાના હસ્તે રિલીઝ કર્યો
રાજ્યમાં ઘટતા કોરોના સંક્રમણ અને વધતા રસીકરણના મહાઅભિયાન વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ગુજરાતની મુલાકાતે આવ્યાં હતા. ગતરોજ તેમણે અંકલેશ્વર સ્થિત ભારત બાયોટેકના...
અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરી વડગામની જનતાને આપી ભેટ
શનિવારનાં રોજ કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ બનાસકાંઠા જિલ્લાના તેમના મત વિસ્તાર વડગામમાં ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું....
સાપુતારામાં મોન્સૂન હસ્તકલા પ્રદર્શન સહ હાટ બજારમાં અકીક જ્વલેરીનો સ્ટોલ બન્યો આકર્ષણનું કેન્દ્ર
ડાંગ: ગુજરાત રાજ્ય તેના ભવ્ય અને ભાદીગળ હસ્તકલા માટે વિશ્વ વિખ્યાત છે. જેમાનું એક અદભુત અને જાજરમાન કલાવૈભવ એટલે અકીકનો કલાવૈભવ અકીક પથ્થરોને તોડી...
પારડી વિધાનસભાના યુવા મોરચાના મંડળો દ્વારા યુવા સંકલ્પ યાત્રાનું કરાયું આયોજન
પારડી: 29 ઓગસ્ટના રોજ સવારે 6:00 વાગ્યે પારડી વિધાનસભાના યુવા મોરચાના મંડળો દ્વારા રોફેલ કોલેજ - જીઆઇડીસી - વાપી ખાતે યુવા સંકલ્પ યાત્રા નું...
ખેરગામ તાલુકામાં આદિવાસી સમાજને જાતિવિષયક ગાળો આપતા BTTSના ટાયગરો મેદાનમાં..
ખેરગામ: ગતરોજ તાલુકાના જામનપાડા ગામે આવેલી ખેતીની જમીન બાબતે કેટલાક ઈસમોએ એક યુવાનને જાતિ વિષયક શબ્દો બોલી ધાકધમકી અને જાનથી મારી નાખવાની ધમકી આપતા...
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં શીતળા સાતમ પર્વની કરાઈ ઉજવણી
પંચમહાલ: ગતરોજ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં શીતળા સાતમનો તહેવાર ધાર્મિક આસ્થા અને શ્રદ્ધા સાથે મનાવવામાં આવ્યો હતો. આદિઅનાદિ કાળથી શીતળા સાતમના દિવસે...
ગોધરા તાલૂકાના ગઢચુંદડી ગામ પાસેથી જુની રદ થયેલ નોટો સાથે ચાર ઇસમો ઝડપાયા
પંચમહાલ: જૂની રદ થયેલી નોટોનૂ ભૂત ધુણવાનુ જાણે પંચમહાલમા ચાલુ જ છે એવું લાગી રહ્યું છે. પંચમહાલમા આ પહેલા પણ જુની રદ થયેલી નોટો...
વાંસદામાં વનીકરણ વિભાગ દ્વારા ૭૨માં ગ્રામ્યકક્ષાએ વન મહોત્સવની થઇ ઉજવણી
વાંસદા: આજે જ્યારે પર્યાવરણને સુરક્ષિત રાખવા આજની યુવા પેઢી જાગૃત બની છે ત્યારે ગતરોજ ૭૨માં ગ્રામ્યકક્ષાનાં વન મહોત્સવની ઉજવણી સામાજિક વનીકરણ વિભાગ વાંસદા દ્વારા...
આદિજાતિ કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવાએ લીધો રસીનો બીજો ડોઝ
હાલ રાજ્યમાં કોરોનાની લહેર શાંત થઇ છે અને લોકો રસી પ્રત્યે જાગૃત થતા દેખાય રહ્યા છે. ત્યારે આજે વન અને આદિજાતિ કલ્યાણ મંત્રી ગણપતસિંહ...
















