BRS બીલપુડીના વિધાર્થીઓ કડકડતી ઠંડીમાં ધ્રુજતા રહ્યા પણ તંત્રએ નિરાંતની ઊંઘ લીધી: કલ્પેશ પટેલ

0
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના બીલપુડીની BRS કોલેજના વિધાથીઓ પોતાની માંગણીઓ ને લઈને ગાંધી ચિંધ્યા માર્ગે મોંન રેલ યોજી ધરમપુર તાલુકાના મામલતદારને આવેદનપત્ર આપી તંત્રને...

આહવા સિવિલ હોસ્પિટલમાં મહિલાઓને પડતી મુશ્કેલીઓ બાબતે જિલ્લા યુથ કોંગ્રેસનું આવેદન.

0
ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવા ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં મહિલાઓ અને સગર્ભા મહિલાઓને સોનોગ્રાફી કરાવવા માટે પડતી મુશ્કેલીઓ બાબતે આજે યુથ કોંગ્રેસનાં પ્રમુખ રાકેશભાઈ...

છોટાઉદેપુર: સંખેડા તાલુકાની 5 ગ્રામ પંચા.ના સરપંચ તેમજ 105 વોર્ડના સભ્યો બિનહરીફ

0
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાની 37 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચ પદના 41 ઉમેદવારી પત્ર અને સભ્ય પદના 62 ઉમેંદવારીપત્ર ખેંચાયા હતા. કુલ પાંચ સરપંચ અને...

નવસારી જિલ્લામાં જાણો કેટલી ગ્રામ પંચાયતો થઇ સમરસ: વાંસદા અને ખેરગામ તાલુકા કેટલી ?

0
નવસારી: ગતરોજ ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસ ચિત્ર સ્પષ્ટ થયેલા ચિત્ર મુજબ નવસારી જિલ્લામાં યોજાનાર 308 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કુલ 35 ગ્રામ પંચાયતો સમરસ થઇ...

ચીખલીના કુકેરી ગામમાં વીજકંપનીની બેદરકારીએ નિર્દોષ મુકાદમનો જીવ લીધો ! જાણો સમગ્ર ઘટના

0
ચીખલી: ચીખલી તાલુકાના કુકેરી ગામે વાત્સલ્ય ધામ આશ્રમની સામે નવાનગર ખાતે રવિવારે સાંજના સમયે શેરડી ભરેલી ટ્રક પસાર થતા હતા ત્યારે વીજકંપનીની બેદરકારીને કારણે...

ગુજરામાં ઓમિક્રોન લઈને પ્રાથમિક શાળાના બાળકોના ઓફલાઇન વર્ગો મુદ્દે શું કહ્યું આરોગ્ય પ્રધાને

0
ગુજરાત: છેલ્લા દોઢ વર્ષથી બંધ પ્રાથમિક શાળાના વર્ગો શરૂ થયા પણ બીજી તરફ રાજ્યમાં ઓમિક્રોન વેરિઅન્ટની એન્ટ્રીથી વાલીઓ ફરી ચિંતામાં મુકાયા છે કે ધોરણ...

દેશમાં કોરોનાના નવા 6822 કેસ નોંધાયા, 220 નાં મોત

0
દેશમાં એક તફ કોરોનાના દૈનિક કેસોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે નવા વેરિયેન્ટ ઓમિક્રોને લોકોમાં દહેશત વધારી છે. અત્યાર સુધીમાં દેશમાં ઓમિક્રોનના 23...

છોટાઉદેપુર નગરમાં ડો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને 65માં  મહાપરિનિર્વાણ દિને અપાઈ શ્રદ્ધાંજલિ

0
છોટાઉદેપુર : દુનિયાના શ્રેષ્ઠ વિધાર્થીનું સન્માન મેળવનાર, વિશ્વ રત્ન અને આઝાદ ભારતના પ્રથમ કાયદા મંત્રી ડો.બાબા સાહેબ આંબેડકરના 65માં  મહાપરિનિર્વાણ દિને છોટાઉદેપુર નગર સ્થિત...

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાનું વાગડિયા ગામ બન્યું સમરસ

0
ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઇને ગામડાઓનું રાજકારણ ગરમાયું છે. સરપંચ પદ મેળવવા માટે ગામડાઓમાં રસાકસી જામી છે. ત્યારે બીજી તરફ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાનું...

ડૉ. ભીમરાવ આંબેડકરજીના 65માં મહાપરિનિર્વાણ દિને ગિરિજન અંધજન શાળા કરંજવેરી ખાતે બાળકોને કરાવાયું ભોજન

0
ધરમપુર: ગતરોજ ભારતીય બંધારણના ઘડવૈયા ભારતરત્ન ડૉ. ભીમરાવ આંબેડકરજીના 65માં મહાપરિનિર્વાણ દિવસ ધરમપુર તાલુકાના ગિરિજન અંધજન શાળા કરંજવેરી ખાતે અભ્યાસ કરતાં વિધાર્થીઓ-વિધાર્થીનીઓ ભોજન આપવામાં...