કપરાડા ગ્રામ પંચાયતની ચુંટણીમાં થયેલા અન્યાયના પગલે સરપંચ ઉમેદવાર ન્યાય માટે જશે કોર્ટના રસ્તે..
કપરાડા: હાલમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચુંટણી દરમિયાન કપરાડા તાલુકાના માલુંગી, ધોધડકુવા ગ્રામપંચાયતના સરપંચશ્રીના ઉમેદવારોને ચુંટણી પરિણામમાં અન્યાય થયાને લઈને તેઓ દ્વારા ચુંટણી અધિકારી મામલતદારને રજૂઆત...
આજે ‘હું પણ અનંત પટેલને સહકાર આપીશ’ અંતર્ગત હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ભેગું થઇ...
વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના ચરવી ગામમાં ગ્રામ પંચાયતની ચુંટણી દરમિયાન લોકનેતા અને વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ પર જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો તેને...
ડાંગ જિલ્લામાં ગ્રૂપ ગ્રામ પંચાયતોનાં આખરી પરીણામ થયા જાહેર
ડાંગ: જિલ્લામાં કુલ 36 ગ્રૂપ ગ્રામ પંચાયતોમાંથી ભાજપા પેનલ સમર્પિત 20 સરપંચ પદનાં ઉમેદવારો તથા કૉંગ્રેસ પેનલ સમર્પિત 12 સરપંચ પદનાં ઉમેદવારો તેમજ અપક્ષ...
ગણદેવીના ખાપરવાડા ગામના મહિલા ઉમેદવારની ચૂંટણી રદ્દની કરવાની માંગ સાથે કલેકટરને આપ્યું આવેદનપત્ર; જાણો...
ગણદેવી: હાલમાં જ્યારે ચૂંટણીના પરિણામ જાહેર થઇ ચૂકયા છે ત્યારે અનેક હારેલા ઉમેદવારો ને પરિણામથી અસંતોષ જોવા મળ્યો હતો કેટલાકે સેન્ટર પર જ ચૂંટણી...
ગ્રામપંચાયતની ચુંટણીના મતગણતરી કેન્દ્રો પર ભેગી થયેલી હજારોની ભીડના કારણે કોરોના વેરિયન્ટ ઓમિક્રોન દર્દીઓમાં...
નવસારી-વલસાડ-ડાંગ: હાલમાં બે દિવસ પહેલા ગ્રામ પંચાયતની ચુંટણી દરમિયાન પરિણામ જાહેર થવાના ટાણે તાલુકાના અનેક મતગણતરી કેન્દ્રો પર હજારોની સંખ્યામાં ભેગી થયેલી ભીડના કારણે કોરોના...
સૌથી નાની વયે સરપંચ બનવાના ધરમપુરના ઈતિહાસના પાને નામ નોધાવતી: પ્રવિણાબેન
ધરમપુર: ગતરોજ ગ્રામ પંયાચતોમાં ગામના નવા સરપંચ ચૂંટવા માટે મતદાન કરાયું જેમાં તમામ ગ્રામ પંચાયતો માટેના પરિણામો એક પછી એક આવી રહ્યા છે. ત્યારે...
ચાલો.. બની ગઈ નવસારીના ગામડાઓમાં નવી સરકાર !
વાંસદા-ચીખલી: જિલ્લામાં યોજાયેલી 269 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 6 તાલુકામાં મંગળવારે મત ગણતરી પૂર્ણ થયા બાદ હવે ચૂંટાયેલ સરપંચો અને વોર્ડ સભ્યો ગામમાં સરકાર ચલાવશે....
કોઈ કોઈનું નથી રે ! ભાઈ કોઈ કોઈનું નથી રે ! પંક્તિ થઇ ચરિતાર્થ...
વલસાડ: ગુજરાતમાં આજરોજ ગ્રામપંચાયતની ચુંટણીમાં સરપંચના ઉમેદવારોના પરિણામો જાહેર થઇ રહ્યા છે ત્યારે કેટલીક જગ્યાએ માત્ર એક વોટથી જ હાર રીતનો ફેંસલો થઈ રહ્યો...
રસીના બૂસ્ટર ડોઝ લીધા પછી પણ ઓમિક્રોન સંક્રમિત ત્રણ કેસ નોંધાયા !
હાલમાં ઓમિક્રોન સામે રક્ષણ માટે રસીના બૂસ્ટર ડોઝને એક મહત્વપૂર્ણ વિકલ્પ માનવામાં આવી રહ્યો છે ત્યારે દિલ્હીમાં એવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે જેમણે...
ગાંધીનગરમાં આપ અને ભાજપના નેતાઓ વચ્ચે થયેલા ઘર્ષણનો મામલો પોહચ્યો કોર્ટમાં..આજે આપના કાર્યકરોને જજ...
ગુજરાત: ગાંધીનગરમાં આમ આદમી પાર્ટી અને ભાજપના નેતાઓ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ પોલીસએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ-નેતાઓ પર 18 જેટલી કલમ લગાવાઈ છે. ત્યારે...
















