ડાંગ સ્વરાજ આશ્રમમાં મારુતિ સેવા પરમ ધર્મ ટ્રસ્ટ સુરત દ્વારા કરાયું વસ્ત્રદાન

0
ડાંગ: આજરોજ ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવા ખાતે આવેલ ડાંગ સ્વરાજ આશ્રમમાં મારુતિ સેવા પરમ ધર્મ ટ્રસ્ટ સુરત દ્વારા વસ્ત્રદાન માટે દીપ પ્રાગટય કરી...

કપરાડાના દિક્ષલ ગામમાં યોજાયેલા નાઈટ વોલીબોલ ટુર્નામેન્ટના મહાસંગ્રામમાં વલસાડની ટીમ બની વિજેતા

0
કપરાડા: વર્તમાન સમયમાં જિલ્લાઓના યુવોઓમાં ક્રિકેટનો જોવા મળે ત્યાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના દિક્ષલ ગામના રમતપ્રેમી યુવા મિત્રો તેમજ સહ્યાદ્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નાઈટ...

વાંસદાના પોલીસ ભરતીમાં જવા થનગનતાં યુવાઓને PI કિરણ પાડવીએ આપ્યું માર્ગદર્શન

0
વાંસદા: આજની ન્યુ જનરેશનની પોતાની આવડતને બીજા જોડે વહેચવાની જે ભાવના પ્રગતી રહી છે તેનાથી સમાજ વિકાસની દિશા નક્કી સાકાર કરી શકાય આ વાક્યને...

14 વર્ષીય તરૂણી પર ત્રણ તરૂણો અને છ પુખ્ત યુવાનોએ દુષ્કર્મ કર્યાની સામે આવી...

0
સાપુતારા: ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ એક ગામની 14 વર્ષીય તરૂણી પર ત્રણ તરૂણો તથા છ પુખ્ત યુવાનોનાં મેળાપણામાં અનઈચ્છાએ બળાત્કાર ગુજારાતા ભોગ બનનાર...

લોકનેતા અનંત પટેલ પર થયેલા હુમલા મુદ્દે કોંગ્રેસ આખરે ચૂપ કેમ છે..

0
વાંસદા: દક્ષિણ ગુજરાતમાં લોકનેતા તરીકે ઉભરી રહેલા કોંગ્રેસના ધારાસભ્ય પર જ્યારે ગ્રામ પંચાયતની ચુંટણી દરમિયાન હુમલો થાય છે એની ફરિયાદ પણ પોલીસ પ્રશાસન દ્વારા...

હાર પચાવી ન શકનાર સભ્યપદના ઉમેદવારે કર્યું ન કરવાનું કામ..

0
ખેરગામ: ગ્રામ પંચાયતની ચુંટણીના પરિણામો ગામડાઓમાં અવનવા કિસ્સાઓ ઊભા કરી ગયા છે ગતરોજ ખેરગામ તાલુકાના બહેજ ગામમાં ગ્રામ પંચાયત ચુંટણીની અદાવત રાખી તળવા ફળિયા...

ગુજરાત સરકાર ઓમીક્રોનને લઈને જાણો કયા કડક નિયમોના પાલનનો આપી શકે છે આદેશ

0
ગુજરાત: કોરોનાના નવા ખતરનાક ઓમિક્રોન વેરિયન્ટ લઈને સમગ્ર ગુજરાતમાં જ્યારે ભયનું વાતાવરણ ફેલાયું છે હાલમાં રાજ્યમાં ઓમિક્રૉનનાં કેસ વધીને 30 નજીક પહોંચી ગયા છે...

કપરાડામાં શિક્ષક અને શિક્ષિકાઓના ઉચ્ચતર પગાર ફાઇલ કલીયર કરવા 500 રૂ ની લાંચ લેતાં...

0
વલસાડઃ શિક્ષક અને શિક્ષિકા તરીકે નોકરી કરતાં અને જેઓને 9-20-31 નો ઉચ્ચતર પગાર ધોરણ મળવા પાત્ર થતો હોય તેવા શિક્ષક અને શિક્ષિકાઓ પાસેથી કેમ્પમાં...

વિશ્વવિખ્યાત ગણિતશાસ્ત્રી રામાનુજનના જન્મદિવસની મોડેલ સ્કૂલ માલનપાડામાં વિદ્યાર્થીઓ દ્વારા ઉજવણી

0
ધરમપુર: ૨૨ ડિસેમ્બર ૧૮૮૭માં તમિલનાડુમાં જન્મેલા ભારતના વિખ્યાત ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજનના જન્મદિવસને આપણે ત્યાં રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે શાળાના ગણિતના...

કેવડીયા કોઠી ગ્રુપ ગ્રામ પંચાયતમાં બોગસ મતદાનની નર્મદા પ્રાંત અધિકારીને કરાઈ લેખિતમાં ફરિયાદ

0
નર્મદા: નર્મદા જિલ્લામાં 184 ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૦૩ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી અન્વયે તારીખ 19 મી ડિસેમ્બરના રોજ યોજાયેલી ચૂંટણીમાં થયેલા મતદાનની ગણતરી...