ગ્રામસેવકની ભરતીમાં 01-01-2018નો RR લાગુ કરવા માટે વાંસદામાં BRSના વિદ્યાર્થીઓ આપ્યું આવેદનપત્ર

0
વાંસદા: ગ્રામસેવકની ભરતી નિયમોમાં બી.એસ.સી એગ્રીકલ્ચર, બી.એસ.સી હોર્ટિકલચર, BE (એગ્રીકલ્ચર)નો સમાવેશ કરી દેવામાં આવ્યો છે જેનાથી કૃષિ ક્ષેત્રના ડિપ્લોમાં અને BRS ના વિદ્યાર્થીઓ સાથે...

ઉતરાયણમાં દોરાથી ગળું ન કપાય તે માટે નવસારીના વાહન ચાલકો અપનાવી રહ્યા છે આ...

0
નવસારી: દિવાળી જાય એટલે તરત જ નાના મોટા સૌ પતંગ રસિયાઓ ધાબે કે મેદાનોમાં પતંગની મોજ માણતા હતા. જેના કારણે દોરીઓ રસ્તાઓ પર પડતી...

સેલ્ફ ફાઈનાન્સની ચાર ડીગ્રીનો સમાવેશથી BRS અને કૃષિ ડિપ્લોની ડિગ્રી મેળવનાર યુવાનોમાં આક્રોશ

0
નર્મદા: ભરતી પૂર્વે સેલ્ફ ફાઈનાન્સની ચાર ડીગ્રીનો સમાવેશથી BRS અને કૃષિ ડિપ્લોની ડિગ્રી મેળવનાર યુવાઓનામાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આજ રોજ નર્મદા જિલ્લામાં...

વાંસદા તાલુકા પંચાયત સભ્ય ગંગાબેન પાડવીએ ઉતરાયણના તહેવારે બાળકોને આપી પતંગોની ભેટ

0
વાંસદા: બાળકોમાં અતિ પ્રિય એવી ઉતરાયણ આવી રહી છે ત્યારે આજરોજ વાંસદા ગામના પાટાફળીયા ખાતે વાંસદા-૨ સીટના તાલુકા પંચાયત સભ્ય અને સામાજિક ન્યાય સમિતિના...

ગુજરાત સરકારએ કરી 3,300 શિક્ષકોની ભરતીની જાહેરાત

0
ગુજરાત: પ્રાથમિક શાળાઓમાં આગામી સમયમાં 3, 300 જગ્યા પર શિક્ષકોની ભરતી કરવાની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તેમ છતાં ગુજરાતમાં 13 હજાર...

ડાંગમાં ખાતરનો ભાવવધારો પરત ખેચી ખેડૂતો પરનો બોજ વધતો અટકાવવા આપનું આવેદનપત્ર

0
ડાંગ: ગતરોજ આમ આદમી પાર્ટી ડાંગ જીલ્લા પ્રભારી તેમજ ડાંગ જીલ્લા CYSS પ્રમુખ અને ડાંગ જીલ્લા આપના સોશિયલ મીડિયા ઇન્ચાર્જની આગેવાનીમાં ખાતરનો ભાવવધારો પરત...

આહવામાં શબરીધામ સ્વામી અસીમાનંદજીએ કોરોનાનો પ્રિકોશન ડોઝ લઇ ભક્તો પણ ડોઝ લેવા કર્યો...

0
સુબીર: કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે પ્રજાજનોને સુરક્ષિત કરી શકાય તે માટે રાજ્ય સરકારે તા.10મી જાન્યુ-2022થી પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત કરી છે. જે મુજબ...

ગ્રામસેવક ભરતી નિયમોમાં રાતો રાત ફેરફાર થતા કૃષિ ડિપ્લોમા અને BRSના વિદ્યાર્થીઓ સાથે અન્યાય

0
વાંસદા: વર્ષોથી કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને BRSના અભ્યાસક્રમોના આધારે થતી વર્ગ-૩ની ગ્રામસેવકની ભરતીમાં છેલ્લે 2016-17ની ભરતી બાદ 01-01-2018ના રોજ સુધારો થયો હતો ત્યારબાદ 25-11-2019ના...

કોરોના રસીકરણ દરમિયાન નવસારી જિલ્લામાં બે જ દિવસમાં જાણો કેટલા લોકોએ લીધો બુસ્ટર ડોઝ...

0
 નવસરી: હાલમાં જ કોવિડના કેસ વધતા સરકારે 10 જાન્યુઆરીથી ફ્રન્ટલાઈન અને હેલ્થવર્કર તથા 60 વર્ષથી ઉપરની વયના કોમોરબીડ લોકોને પ્રિકોશન ડોઝ આપવાની જાહેરાત કરી...

કપરાડા તાલુકાના વારધા મનાલા માર્ગ ઉપર ખેરના લાકડા ભરેલી ટાવેરા ગાડી પકડાઈ, જાણો તેમાં...

0
કપરાડા: તાલુકાના વારધા મનાલા માર્ગ ઉપર ખેરના લાકડા ભરેલી ટાવેરા ગાડી પકડાઈ હતી જેમાં 10,170 ની કિંમત નો ખેરનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો....