મહારાષ્ટ્રમાં આદિવાસીઓનું આંદોલન રંગ લાવ્યું: ગોરેગાંવની પાંચ એકર જમીન પર કરવામાં આવશે પુનર્વસન
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ગોરેગાંવની પાંચ એકર જમીન પર આદિવાસી પાડાના પરિવારોને સ્થાયી કરવાનો નિર્દેશ આપ્યો છે. આ જમીન આતંકવાદ વિરોધી એકમ 'ફોર્સ વન'...
કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા આજે આરોગ્ય મંથન 3.0ની શરૂઆત કરશે
આયુષ્યમાન ભારત યોજનાને આજે 3 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા આજે આરોગ્ય મંથન 3.0ની શરૂઆત કરશે. 23 સપ્ટેબર 2018ના રોજ...
કસ્ટોડિયલ ડેથમાં ન્યાય માટે જાહેર કરાયેલા મો. નંબર વિષે શું કહ્યું લોકનેતા અનંત પટેલે.....
વાંસદા-ચીખલી: છેલ્લા દોઢ-બે મહિનાથી વધારે પણ વધારે સમય ડાંગના બે યુવાનના કસ્ટોડિયલ ડેથ ચીખલી પોલીસ સ્ટેશનમાં થયેલ ઘટનાને થઇ ચુક્યો હોવા છતાં આરોપીની ધરપકડ...
ડાંગમાં વિકાસશીલ કામોની ગ્રાન્ટના કારભાર અંગે જિલ્લા પંચાયતના પ્રમુખ અને સદસ્યોમાં તું તું મેં-મેં
ડાંગ: ગતરોજ ડાંગ જિલ્લા પંચાયતનાં વિકાસશીલ કામોની ગ્રાંટ જિલ્લા પંચાયતનાં પ્રમુખ દ્વારા પોતાની શૈક્ષણિક સંસ્થાઓ તથા પોતાના લાગતા વળગતાઓને ફાળવતા જિલ્લા પંચાયતનાં સદસ્યોમાં પ્રમુખ...
જન્મદિવસે દાન નહિ જરૂરીયાતમંદ નાના ભુલકાંઓના ભવિષ્યની બહેતરી માટે પ્રયાસ વધારે ખુશી આપશે: શિક્ષિકા...
કપરાડા: વર્તમાનમાં જોઈએ તો યુવાનો પોતાનો જન્મદિવસ હજારો કે લાખો રૂપિયાનો ખર્ચ કરી પાર્ટીઓ યોજીને ધમાલ-મસ્તી સાથે ઉજવાતા હોય છે પણ કેટલાક યુવાનો એવા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાર દિવસના પ્રવાસે વોશીગ્ટન ડી.સી પહોંચ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચાર દિવસના પ્રવાસે વોશીગ્ટન ડી.સી પહોચી ગયા છે. ભરચક કાર્યક્રમમાં અમેરીકાના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન કરશે....
છેલ્લા ત્રણ દિવસોથી કપરાડામાં અતિ ભારે વરસાદના કારણે કયા કયા ગામો થયા સંપર્ક વિહોણા:...
વલસાડ: આજે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ જામ્યો છે. જોકે સૌથી વધુ વરસાદ વલસાડ...
મુખ્યમંત્રીનો મહત્વનો નિર્ણય: આ બે દિવસે સચિવાલયમાં સામાન્ય નાગરિકો મળી શકશે મંત્રીઓ અને અધિકારીઓને
ગુજરાત રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ અને સચિવો, અધિકારીઓ અઠવાડિયાના પ્રથમ બે દિવસ સોમવાર અને મંગળવારે સામાન્ય નાગરિકો, મુલાકાતીઓને કાર્યાલયમાં મળશે. આ બે દિવસો દરમિયાન કોઈ...
વાંસદાના લાકડબારી ગામમાંથી પસાર થતી નદીમાં અજાણ્યા યુવકની તરતી મળી લાશ..
વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ગામોમાં અજાણ્યા શખ્સોની લાશ મળ્યાનો સિલસિલો યથાવત છે એમ કહેવામાં ખોટું નથી. ત્યારે તાજા જાણકારી મળ્યા અનુસાર વાંસદા તાલુકાના...
કપરાડામાં શાળામાં ગેરહાજર પકડાયેલા શિક્ષકો વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવાશે: તાં.પં.શિ.શાખા કપરાડા
કપરાડા: હાલમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં પાંચવેરા ગામમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની લોલમલોલ કર્યાના તાલુકા વિકાસ અધિકારીના ફરિયાદ આધારે અચાનક તપાસના કારણે કિસ્સો...
















