ધરમપુર તાલુકાના અમુક ગામડાઓમાં અનુભવાયેલા ભૂકંપના આંચકા અંગે તંત્ર ઉંઘમાં ઝડપાયું
ધરમપુર: ધરમપુર તાલુકાના ઉપરવાસના અમુક ગામોમાં ગતરોજ રાત્રે 8:04 મિનિટના સમયે અને આજે સવારે 11:05 વાગ્યાના આસપાસ આંચકા અનુભવાયા હતા જેને લઈ લોકોમાં ભયનું...
આદિવાસી એકતા મંચ ગુજરાત દ્વારા સામજિક સંગઠનોના યુવા આગેવાનો ભેગા કરવાની કરાઈ પહેલ
વ્યારા: રાણા પૂજા ભીલ તેમજ રાણી દુર્ગાવતી જન્મજયંતી નિમિતે આદિવાસી એકતા મંચ ગુજરાત દ્વારા આયોજિત કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતની અલગ અલગ રાજકીય પાર્ટી તેમજ સામજિક...
નર્મદા નહેરુ યુવા કેન્દ્ર દ્વારા આયોજિત સ્વચ્છ ભારત અભિયાન કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા જોડાયા
કેન્દ્ર સરકાર ધ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 1 થી 31 ઓક્ટોબર દરમિયાન હાથ ધરાયેલા સ્વચ્છ ભારત કાર્યક્રમને અનુલક્ષીને નર્મદા જિલ્લા નહેરુ યુવા કેન્દ્ર દ્વારા...
ઇઝરાયલના મુંબઇ સ્થિત કોન્સ્યુલ જનરલ શ્રીયુત કોબ્બી શોષાનીએ મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત
ઇઝરાયલના મુંબઇ સ્થિત કોન્સ્યુલ જનરલ શ્રીયુત કોબ્બી શોષાનીએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત કરી હતી.
ગુજરાતે ઇઝરાયલ સાથેના સહયોગ દ્વારા ડ્રોન ટેકનોલોજી, સાયબર ટેક્નોલોજી,...
ચીખલી વાંસદા રોડ ઉપર હુંડાઈ I10 અને હોંડા ટ્વિસ્ટર વચ્ચે ગંભીર અકસ્માત
ચીખલી: વર્તમાન સમયમાં નવસારી જિલ્લામાં અકસ્માતની ઘટનાનો સિલસિલો યથાવત રહ્યો હોય તેમ ગતરોજ ચીખલી તાલુકાના સુરખાઈ ગામ ધોડિયા સમાજ ભવન પાસે મુખ્ય ચિખલી વાંસદા...
લખીમપુર હિંસાનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, CBI તપાસ અને મંત્રીની સામે FIRની પત્ર લખી...
ઉત્તર પ્રદેશ: લખીમપુર ખેરી કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. SC એ આ મામલે ચીફ જસ્ટિસ (CJI) ને પત્ર લખ્યો છે. એડવોકેટ શિવકુમાર ત્રિપાઠી અને...
પાટનગરમાં ભાજપની સ્પષ્ટ બહુમતી, 41 બેઠક પર થઈ જીત
પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે. મહાનગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જેમાંથી 41 બેઠક પર ભાજપના ઉમેદવારોની...
આદિજનને જાતિના દાખલા કાઢવા માટે વિવિધ પુરાવા માંગી સરકાર ધક્કા ખવડાવવાનું બંધ કરે: કલ્પેશ...
ધરમપુર: આજરોજ સમસ્ત આદિવાસી સમાજ ધરમપુર દ્વારા જે આદિવાસીઓને જાતિના દાખલા કાઢવામાં પડતી મુશ્કેલીના ઝડપી નિરાકરણ લાવવા માટે ધરમપુર મામલતદાર કચેરી ખાતે TDO સાહેબના...
નર્મદા જિલ્લામાં માર્ગ મકાન પંચાયત વિભાગ આખરે જાગ્યું, માર્ગ મરામત અભિયાન ધરાયું હાથ
રાજ્ય સરકાર દ્વારા માર્ગ મરામત મહાઅભિયાન હેઠળ ચોમાસાના વરસાદના લીધે રસ્તામાં ખાડા પડી ગયા હોય તેવા ડામર રસ્તાના પેચવર્ક તેમજ રસ્તાની બંને સાઇડ લોકોને...
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ રોડ રસ્તાના રિપેરિંગ માટે 74.70...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજયમાં ભારે વરસાદને કારણે આ વર્ષે રાજ્યના નગરોમાં માર્ગ રસ્તાઓને થયેલા નુકસાનની મરામત અને રોડ રિસરફેસના કામો માટે 74.70 કરોડ રૂપિયા...
















