લોકોએ કરેલ સમસ્યા અંગેની અરજીઓનો સમય મર્યાદામાં નિકાલ થાય: કલેક્ટર
છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લા સેવાસદનમાં આવેલા સંકલન સમિતિ હોલમાં જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની મીટિંગ યોજવામાં આવી હતી. જિલ્લા સંકલન...
વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘની ચુંટણીમાં ગોકુળ પટેલનો સતત 5 મી વખત થયો વિજય
વલસાડ: આજરોજ વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘની ધરમપુર તાલુકાના ખારવેલ ખાતે યોજાયેલી ચૂંટણીના પરિણામમાં વર્તમાન પ્રમુખ ગોકુળ પટેલનો સતત 5 મી વખત વિજય થતા...
નવરાત્રી મહોત્સવ પૂર્ણ થતાં જ વાંસદાના ખેડૂતોએ શરુ કરી ડાંગરના પાકની કાપણી !
વાંસદા: નવરાત્રી મહોત્સવ પૂર્ણ થતાની સાથે જ દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારના ગામડાઓમાં ડાંગરનો પાક તૈયાર થઇ ગયા અને વરસાદ બંધ પડતા જ ખેડૂતોમાં ખુશીનો...
ખેરગામના ઘેજ ગામમાં આદિવાસી સમાજના આગેવાનોની જન જાગૃતિની મીટીંગનું થયું આયોજન
ખેરગામ: ગતરોજ રાત્રે ઘેંજ ગામમાં આદિવાસી સમાજની જન જાગૃતિની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહારૂઢિ ગ્રામ સભાના અઘ્યક્ષ રમેશભાઈ ખાભડા, ડો. નીરવ ભાઈ...
આહવામાં પતિની ગેરહાજરીમાં પરણીતા પર જેઠનું દુષ્કૃત્ય કર્યાની સામે આવી ઘટના..
ડાંગ: હાલમાં જ ડાંગ જિલ્લાના આહવા પાસેના ગામની એક પચીસ વર્ષની પરણિતાએ 181 મહિલા હેલપલાઇનમાં કોલ કરી આપવીતી જણાવી હતી કે તેના પતિની ગેરહાજરીમાં...
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14,146 નવા કેસ નોંધાયા
ભારતમાં કોરોના સંક્રમણનાં આજનાં નવા કેસ 14146 કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 144 લકોના મોત નીપજ્યા છે. આ સાથે 19,788 લોકો સ્વસ્થ...
વાંસદા-ચીખલીમાં પાસ પરમીટ વગર લાકડાનો વેપાર કરનારાઓ સામે વન વિભાગ ક્યારે આવશે એક્શનના મુડમાં:...
વાંસદા-ચીખલી: હાલમાં વાંસદા-ચીખલીમાં તાલુકામાં કોઈપણ જાતની પાસ પરમીટ વગર અને અમુક માલ પાસવાળો અને બીજો માલ પાસ વગરનો એમ કરીને ખૂબ મોટાપાયે લાકડાના વેપારીઓ...
ગૂજરાત વિદ્યાપીઠમાં 18 ઓક્ટોમ્બર યોજાશે 67મો પદવીદાન સમારોહ
અમદાવાદ: ગુજરાત વિદ્યાપીઠમાં એક વર્ષ પદવીદાન સમારોહ બંધ રહ્યો હતો ત્યારે આ વર્ષે 67મો પદવીદાન સમારોહ 18 ઓક્ટોમ્બરના રોજ અમદાવાદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર...
કપરાડામાં કેમિકલ વેસ્ટ ઠાલવવામાં કંપની મેનેજર સાથે અન્ય 4ની કરાઈ ધરપકડ
કપરાડા: ગત 10 ઓક્ટોબરના રોજ અંધારામાં કુંભઘાટ ઉપર એક ટેન્કર નં.MH-18-બીજી-1518 નો ચાલક ખાડીમાં કેમિકલ વેસ્ટ ખાલી કરવાની ઘટનામાં વાપી જીઆઇડીસી સ્થિત મંગલમ ડ્રગ્સ...
રાયપુર રેલવે સ્ટેશન પર CRPF ના જવાનોને લઈ જતી ટ્રેનમાં વિસ્ફોટ, 6 ઘાયલ
રાયપુરમાં વિસ્ફોટના કારણે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના છ જવાનો ઘાયલ થયા છે. આમાંથી એક જવાનની હાલત નાજુક છે. જેમને રાયપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા...
















