નવસારીમાં કોરોના કહેર યથાવત જાણો ! છેલ્લા ત્રણ દિવસમાં કેટલા નોંધાયા કોરોના કેસ

0
નવસારી: હાલમાં પુન: એક વખત કોરોનાનું સંક્રમણએ જોર પકડયું છે. શનિવારે વધુ 16 કેસ નોંધાતા નવસારી જિલ્લા આરોગ્ય તંત્ર દોડતુ થઇ ગયું છે. જિલ્લામાં...

Coronaની રસી લીધા બાદ પણ કોરોના સંક્રમિત થવાનું કારણ શું ? જાણો

0
દક્ષિણ ગુજરાત: વર્તમાન સમયમાં સ્થાનિક પ્રદેશમાં જ્યારે કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે મોટા પાયા ઉપર પ્રદેશના શહેરો અને ગામોમાં રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી...

દ.ગુજરાતની સુગર મિલોમાં આજે નક્કી કરવામાં આવશે શેરડીના ભાવ

0
દક્ષિણ ગુજરાત: આજે સુગર મિલો નવી સીઝનના શેરડીના ભાવ જાહેર કરવાની તૈયારીમાં છે. ગત વર્ષની સરખામણીમાં શેરડીના વાવેતરમાં વધારો થવા સાથે મબલક પાક હોવા...

ઠંડા કોલ્ડ્રડીંગ કે પાણીની બોટલનો બીજી વખત ઉપયોગ કરવાનો ભારે પડી શકે છે જુગાડ...

0
ગુજરાત: વર્તમાન સમયમાં પ્રતિદિન ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. જેના કારણે આ અસહય તાપથી ત્રસ્ત લોકો બહાર ઠંડાપીણા શેરડીનો રસ અને મિનરલ વોટર પર...

નવસારીમાં વાતાવરણ અચાનક પલ્ટો આવતા ખેડૂતોમાં કેરીના પાકને લઈને વધી ચિંતા !

0
નવસારી: છેલ્લા પંદર દિવસથી નવસારી જિલ્લામાં ગરમીના પ્રમાણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સ્થાનિક સ્તરે બફારાને કારણે ગામડાઓના લોકોને ત્રસ્ત હતા જ ત્યાં...

જાણો: ક્યાં ત્યજી દેવાયેલા બાળક માટે ‘અનામી પારણું’ કાર્યક્રમ હેઠળ થઇ માનવતાની પહેલ !

0
આહવા: વર્તમાન સમયમાં આપણી આસપાસ તાજા જન્મેલા સંતાનોને પોતાની જનેતા દ્વારા સુમસામ જગ્યા કે કચરા પેટીમાં ત્યજી દેવાના કિસ્સાઓ વધી રહ્યા છે. આ દ્રશ્ય...

ગુજરાતના સીમાડા સીલ થયા પ્રવેશ મેળવવા RTPCR ટેસ્ટ બન્યો ફરજિયાત

0
આજથી ગુજરાતને જોડતી તમામ બોર્ડરથી રાજ્યમાં પ્રવેશનારા લોકોનો રાજ્ય સરકાર દ્વારા રાજસ્થાન, મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશવા માટેના તમામ સીમાડા સીલ કરી દેવામાં આવ્યા...

વાંસદા તાલુકામાં ૪૫ વર્ષથી વધુ વયના લોકોને કોવિડ-19 રસીકરણનો શુભારંભ

0
વાંસદા: ૧ પહેલી એપ્રિલથી દેશભરમાં જયારે ૪૫ વર્ષથી વધુ વયના લોકોને કોરોના વેક્શીન આપવાનું શરુ કરવામાં આવ્યું છે ત્યારે આજે ૧૦:૦૦ વાગ્યે નવસારીમાં પણ...

ગુજરાતમાં જેટ ગતિએ વધતા જતો કોરોના : જાણો શું છે સ્થિતિ !

0
ગુજરાતમાં જેટ ગતિએ બુધવારે વધેલા ૨૩૦૦થી વધુ કેસ નોંધાયા હતા. જે અત્યાર સુધીના સૌથી સર્વોચ્ચ કેસ છે. રાજ્યમાં સતત પાંચમાં દિવસે ૨૨૦૦૦થી વધુ કેસ...

જાણો: ક્યાં વીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાં અચાનક લાગી આગ: લોકોમાં ભયનો માહોલ !

0
ચીખલી: ઉનાળાની સિઝન ચાલી રહી છે ત્યારે ભયંકર ગરમીનો અહેસાસ લોકોને થઇ રહ્યો છે આવા સમયે ગત રોજ ચીખલીમાં પાણીની ટાંકી સામે ખેરગામ રોડ ઉપર...