ગણદેવીના ખાપરાવાડા ગ્રામપંચાયતનો સિંચાઈ વિભાગના સરકારી બાબુઓ પર ભ્રષ્ટાચારનો આરોપ !

0
ગણદેવી: વર્તમાન સમયના કોરોનાના કપરા કાળમાં બધા જ લોકોનું ધ્યાન આ મહામારીથી બચવામાં છે આવા દુઃખદ ઘડીએ પણ અમુક સરકારી બાબુઓ ભ્રષ્ટાચાર કરી પોતાનો...

વાંસદા કોટેજમાં સાંસદની ગ્રાન્ટમાંથી ફાળવાયેલા ઓક્સિજનના બે ટેન્કથી દર્દીઓમાં હાશકારો !

0
વાંસદા: છેલ્લા કેટલાય દિવસથી વાંસદા તાલુકામાં કોરોના દર્દીઓ ઓક્સિજનની સુવિધાના અભાવે કેટલાય લોકોના અપમૃત્યુ થઇ રહ્યા હતા ત્યારે ગતરોજ વાંસદા કોટેજ હોસ્પિટલને સાંસદ ડો.કે.સી.પટેલે...

પારડીના કર્મનીષ્ઠ યુવાનની કર્તવ્યનિષ્ઠા પર લોકો થયા કાયલ !

0
વલસાડ: વર્તમાન સમય ભલે કોરોના મહામારીના કારણે ખરાબ ચાલી રહ્યો હોય પણ અમુક એવા કિસ્સાઓ પણ બહાર આવી રહ્યા છે જેના કારણે માનવતાની જીવંતતા...

વાંસદામાં તંત્ર દ્વારા ઓક્સિજન-વેન્ટીલેટરની સુવિધા પુરી નહીં પડાતા ભાજપ-કોંગ્રેસના નેતા થયા એક: ભૂખ હડતાળની...

0
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકા પંચાયતમાં ધારાસભ્ય અનંતભાઈ પટેલ અને નવસારી જિલ્લા પંચાયત શાસક પક્ષના નેતા શિવેન્દ્રસિંહ સોલંકીના અધ્યક્ષસ્થાને ભાજપ અને કોંગ્રેસના આગેવાનોની બેઠક યોજાઈ...

જાણો: વર્તમાન કોરોના પરિસ્થિતિ મુદ્દે આજે હાઇકોર્ટે ફરી રાજય સરકારને શું લગાવી ફટકાર !

0
અમદાવાદ: વર્તમાન સમયમાં રાજ્યમાં વધી રહેલા કોરોનાના કહેરને કારણે લોકોને પડતી હાલાકી મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટોની અરજી દરમિયાન આજે રાજય સરકારે સ્વીકાર્યુ હતું કે...

ઉમરપાડાના યુવાઓ દ્વારા કોરોના સંક્રમણ રોકવા ગામમાં જનજાગૃતિની પહેલ !

0
ઉમરપાડા: વર્તમાન સમયમાં કોરોના મહામારીનું સંક્રમણ રોકવા સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ગુલીઉમર ગામના વડીલો, સમાજ કાર્યકર્તા, જાગૃત યુવાનો, શિક્ષકો વગેરે સાથે મળીને આખા ગામમાં...

નવસારીમાં જિલ્લા આરોગ્ય વિભાગ કેમ છુપાવી રહ્યું છે કોરોનાના મૃત્યુના આંકડા !

0
નવસારી: વર્તમાન સમયમાં નવસારીનું સ્થાનિક આરોગ્ય તંત્ર છેલ્લા 15 દિવસમાં 5 કોરોનાના દર્દીના મૃત્યુ થયાનું અને રાજ્ય સરકારનો ચોપડે એક પણ મૃત્યુ ન થયાનું...

દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના અનેક ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન !

0
દક્ષિણ ગુજરાત: વર્તમાન સમયમાં પ્રદેશમાં કોરોનાનું સંક્રમણ હવે બેકાબૂ થયું છે. રોજબરોજ સરકારી ચોપડે 15 હજારથી ઉપર નવા કેસો નોંધાઈ રહ્યા છે. સરકાર અધિકૃત...

જાણો: વાંસદામાં કોરોના સંક્રમણને રોકવા કયા ગામને સંપૂર્ણ કરવામાં આવ્યું સેનિટાઈઝ !

0
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકામાં વધતા જતા કોરોના સંક્રમણને લઈને વાંસદાના હનુમાનબારી ગામને કોરોનાનું પ્રમાણ અટકાવવા માટે ગ્રામજનો અને ગામમાં કાર્યરત સરકારના તમામ હોદ્દેદારોએ કમરકસી...

કપરાડા તાલુકાના સિલ્ધા વરવટ અને આજુબાજુના ગામોમાં કમોસમી વરસાદ ઝાપડા !

0
કપરાડા: વર્તમાન સમયમાં એક બાજુ કોરોના કાળ ચાલી રહ્યો છે સાથે ઉનાળો પોતાની ગરમીથી લોકો ત્રાહિત કરી રહ્યો છે આવા સમયમાં આજે બપોરે કમોસમી...