વલસાડમાં નવનિર્મિત બ્રિજનું પાલણનું સ્ટકચર તૂટ્યું: કેમ ? પાંચ લોકોને ગંભીર ઈજા, શું કહી...

0
વલસાડ: આજરોજ સવારના 9: 00 વાગ્યાની આસપાસ વલસાડ શહેરના કૈલાશ રોડ ઉપર બ્રિજના નવ નિર્માણની કામગીરી દરમિયાન બાંધેલી પાલણ (બામ્બુ)નું સ્ટકચર તૂટી પડ્યાનો બનાવ...

ધરમપુરના શેરીમાળ ગામમાં જલારામ બાપાના લાભાર્થે દર ગુરુવારે હાટ-બજારની શરૂઆત..

0
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના શેરીમાળ ગામમાં આવેલ જલારામ બાપાના મંદિરના લાભાર્થે દર ગુરુવારે હાટ-બજારની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ઉદ્ઘાટન તરીકે ગામના સરપંચ શ્રી...

માત્ર આધુનિક સાધનોથી શિક્ષણ મેળવી શકાય તેવું ગતકડું આ કૌભાંડી IAS અધિકારીએ જ સરકારના...

0
ગુજરાતમાં સર્વ શિક્ષા અભિયાન હેઠળના ‘જ્ઞાનકુંજ’ કાર્યક્રમ શાળાના વર્ગખંડોમાં ટેકનોલોજીના સાધનો, જેમ કે પ્રોજેક્ટર, ઇન્ટરેક્ટિવ ઇન્ફ્રારેડ કેમેરા, લેપટોપ, સ્પીકર, વ્હાઇટબોર્ડ, વાઇ-ફાઇ રાઉટર એક્સ્ટેન્ડર વગેરેની...

ગેનીબેન અંધશ્રદ્ધા સામે બોલ્યા; બીજા સંસદસભ્યો/ ધારાસભ્યો ચૂપ કેમ છે ?

0
થરાદ: થરાદ ખાતે થરાદ-રાહ અને લાખણી તાલુકાના ઠાકોર સમાજ દ્વારા બંધારણ અને સ્નેહમિલન કાર્યક્રમનું 8 ડીસેમ્બર 2025ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં...

આદિવાસી કામદારને ઝઘડિયાના રાજપારડી મિનરલ્સ પ્લાન્ટના માલિકે ઢોરમાર મારતા મચી ચકચાર..

0
ઝઘડિયા: આજરોજ ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીકના ભીમપોર ગામે આવેલ માંડોવી મિનરલ્સ નામના પ્લાન્ટના માલિકે તેના કામદારને કામ કરવાનું દબાણ કરી માર મારી જાતિ વિષયક અપમાન...

કપરાડામાં ધારાસભ્ય જિતુભાઈ ચૌધરીના હસ્તે જાણો કયા બે ગામના મુખ્ય માર્ગોનું કર્યું ખાતમુહૂર્ત..

0
કપરાડા: આજરોજ કપરાડા તાલુકાના આદિવાસી બહુલ ગ્રામ્ય વિસ્તારોને વિકાસની મુખ્ય ધારા સાથે જોડવા ગુજરાત સરકારે મોટું પગલું ભર્યું છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના-2025-26 અંતર્ગત...

આદિજાતિ વિકાસ વિભાગના છાત્રાલયમાં વિદ્યાર્થીઓનું ફૂડ બિલ 2100 રૂપિયાથી વધારીને 3000 કરવામાં આવે :...

0
ભરૂચ /નર્મદા: ધારાસભ્ય ચૈતર વસાવાની વારંવાર રજૂઆતને પગલે રાજ્ય સરકારે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જમા કરાવવાની જાહેરાત કરી છે. આ અંગે...

વાસનાખોર પરિણીત પાડોશી હેવાને વલસાડમાં 19 વર્ષીય દિવ્યાંગ યુવતી પર બળાત્કાર ગુજારી બનાવી ગર્ભવતી..

0
વલસાડ: 19 વર્ષીય દિવ્યાંગ યુવતી પર તેમના પાડોશમાં રેહતા વાંસના ભૂખ્યા હેવાને બળાત્કાર ગુજારી બનાવી ગર્ભવતી બનાવ્યાનો કિસ્સો વલસાડના એક ગામમાંથી પ્રકાશમાં આવ્યો છે...

રાષ્ટ્રીય આદિવાસી સંમેલન રાંચીમાં ગુજરાતના આદિવાસી આગેવાનોનું ભવ્ય સ્વાગત..

0
ઝારખંડ: ઝારખંડના પાટનગર રાંચીમા આદિવાસી એકતા પરિષદના રાષ્ટ્રીય મહાસંયોજક અશોકભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ બિશ્વનાથ તીર્કેની અધ્યક્ષતામાં ત્રણ દિવસીય રાષ્ટ્રીય આદિવાસી સંમેલન યોજાયું જેમાં સમગ્ર...

ભાજપના ગઢ સમાન ખેરગામમાં સ્ટીકર.. કંટાળેલા લોકોનો આક્રોશ શું કરી શકે છે ?

0
ખેરગામ: આજરોજ ખેરગામ તાલુકામાં ભાજપના ગઢ ગણાતા બજાર વિસ્તારમાં આવેલ ડ્રેનેજ લાઈનની વર્ષો જૂની સમસ્યા આજદિન સુધી હલ ન થતાં  'કામ નહીં તો ભાજપાને...